શોધખોળ કરો

મુખ્યમંત્રી કમલનાથની જાહેરાત- મધ્યપ્રદેશમાં લાગુ નહી થાય NPR

આ અગાઉ કેરલની સરકારે રાજ્યમાં એનપીઆર લાગુ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ભોપાલઃ મધ્યપ્રદેશની કમલનાથ સરકારે એક મોટો નિર્ણય કરતા કહ્યું કે, તે રાજ્યમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લાગુ નહી કરે. સરકારે આ સંબંધમાં સોમવારે જાહેરાત કરતા કહ્યુ કે,એનપીઆરની નોટિફિકેશન જાહેર કર્યા બાદ જે રીતે દેશમાં શંકાની સ્થિતિ બની છે જેને જોતા એનપીઆર લાગુ નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ કેરલની સરકારે રાજ્યમાં એનપીઆર લાગુ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સોમવારે મીડિયા સાથે વાત કરતા મધ્યપ્રદેશ સરકારના મંત્રી પીસી શર્માએ કહ્યુ કે, એનપીઆરની નોટિફિકેશનને ડિસેમ્બર 2019માં જાહેર કરવામાં આવી હતી. નાગરિકતા સંશોધન કાયદા બાદ આવ્યો છે એવામાં આ નોટિફિકેશન સીએએ સાથે સંબંધમાં નથી. તે સિવાય મુખ્યમંત્રી કમલનાથ તરફથી આ સંબંધમાં એક સ્પષ્ટ નિર્દેશ આપતા કહેવામાં આવ્યું છે કે એનપીઆરને મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં આવશે નહીં. આ અગાઉ મહારાષ્ટ્રમાં કોગ્રેસ પાર્ટીના સમર્થનથી બનેલી સરકારે એક મેથી એનપીઆરની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર
Tata Punch CNG કે Hyundai Exter CNG,7 લાખના બજેટમાં કઈ કાર ખરીદવી બેસ્ટ? જાણો ફિચર્સ
Tata Punch CNG કે Hyundai Exter CNG,7 લાખના બજેટમાં કઈ કાર ખરીદવી બેસ્ટ? જાણો ફિચર્સ
TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત
TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત
Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક
Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક
Embed widget