શોધખોળ કરો

NRC પર રાજ્યસભામાં અમિત શાહે કહ્યુ- આખા દેશમાં લાગુ કરીશું કોઇને ડરવાની જરૂર નથી

તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે એનઆરસી મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે ધર્મના આધાર પર એનઆરસીમાં ભેદભાવ થયાની આશંકાને ફગાવી દીધી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે અને તેને આખા દેશમાં લાગુ કરાશે. તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.

Home Minister Amit Shah in Rajya Sabha: NRC has no such provision which says that no other religion will be taken under NRC. All citizens of India irrespective of religion will figure in the NRC list. The NRC is different from Citizenship Amendment Bill https://t.co/vYMnH9SKQL

— ANI (@ANI) November 20, 2019 તેમણે કહ્યું કે, એનઆરસીમાં ધર્મ વિશેષના આધાર પર ભેદભાવ નહી થાય. એનઆરસીમાં આ પ્રકારની કોઇ જોગવાઇઓ નથી જેના આધાર પર કહેવામાં આવે કે અન્ય ધર્મના લોકોને તેમાં સામેલ કરવામાં આવી રહ્યા નથી. તમામ નાગરિક ભલે તેમનો ધર્મ કોઇ પણ હોય. એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે છે. એનઆરસી અલગ પ્રક્રિયા છે અને નાગરિકતા સંસોધન બિલ અલગ પ્રક્રિયા છે. આ સાથે તેમણે કહ્યું કે, એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે જેથી ભારતના તમામ નાગરિક એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકશે. નોંધનીય છે કે સૈયદ નાસિર હુસેને રાજ્યસભામા કોલકત્તામાં અમિત શાહે આપેલા નિવેદનના આધાર પર સવાલ પૂછ્યો હતો. કોગ્રેસ સાંસદે કહ્યુ કે, હું ફક્ત હોમ મિનિસ્ટર પાસેથી જાણવા માંગું છું કે તમે કોલકત્તામાં કહ્યુ હતં કે, કેટલાક પાંચ-છ ધર્મના લોકોનું નામ લીધું હતું અને મુસલમાનનું નામ લીધું નહોતું. તમે કહ્યુ હતું કે, આ તમામ ધર્મના લોકોને નાગરિકતા મળશે પછી ભલે તે ગેરકાયદેસર રીતે રહેતા હોય. આ કારણે મુસલમાનોની અંદર અસુરક્ષાની ભાવના આવી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Embed widget