શોધખોળ કરો

NRC પર રાજ્યસભામાં અમિત શાહે કહ્યુ- આખા દેશમાં લાગુ કરીશું કોઇને ડરવાની જરૂર નથી

તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે એનઆરસી મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે ધર્મના આધાર પર એનઆરસીમાં ભેદભાવ થયાની આશંકાને ફગાવી દીધી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે અને તેને આખા દેશમાં લાગુ કરાશે. તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.

Home Minister Amit Shah in Rajya Sabha: NRC has no such provision which says that no other religion will be taken under NRC. All citizens of India irrespective of religion will figure in the NRC list. The NRC is different from Citizenship Amendment Bill https://t.co/vYMnH9SKQL

— ANI (@ANI) November 20, 2019 તેમણે કહ્યું કે, એનઆરસીમાં ધર્મ વિશેષના આધાર પર ભેદભાવ નહી થાય. એનઆરસીમાં આ પ્રકારની કોઇ જોગવાઇઓ નથી જેના આધાર પર કહેવામાં આવે કે અન્ય ધર્મના લોકોને તેમાં સામેલ કરવામાં આવી રહ્યા નથી. તમામ નાગરિક ભલે તેમનો ધર્મ કોઇ પણ હોય. એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે છે. એનઆરસી અલગ પ્રક્રિયા છે અને નાગરિકતા સંસોધન બિલ અલગ પ્રક્રિયા છે.
આ સાથે તેમણે કહ્યું કે, એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે જેથી ભારતના તમામ નાગરિક એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકશે. નોંધનીય છે કે સૈયદ નાસિર હુસેને રાજ્યસભામા કોલકત્તામાં અમિત શાહે આપેલા નિવેદનના આધાર પર સવાલ પૂછ્યો હતો. કોગ્રેસ સાંસદે કહ્યુ કે, હું ફક્ત હોમ મિનિસ્ટર પાસેથી જાણવા માંગું છું કે તમે કોલકત્તામાં કહ્યુ હતં કે, કેટલાક પાંચ-છ ધર્મના લોકોનું નામ લીધું હતું અને મુસલમાનનું નામ લીધું નહોતું. તમે કહ્યુ હતું કે, આ તમામ ધર્મના લોકોને નાગરિકતા મળશે પછી ભલે તે ગેરકાયદેસર રીતે રહેતા હોય. આ કારણે મુસલમાનોની અંદર અસુરક્ષાની ભાવના આવી ગઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget