શોધખોળ કરો

NRC પર રાજ્યસભામાં અમિત શાહે કહ્યુ- આખા દેશમાં લાગુ કરીશું કોઇને ડરવાની જરૂર નથી

તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે એનઆરસી મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે ધર્મના આધાર પર એનઆરસીમાં ભેદભાવ થયાની આશંકાને ફગાવી દીધી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે અને તેને આખા દેશમાં લાગુ કરાશે. તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.

Home Minister Amit Shah in Rajya Sabha: NRC has no such provision which says that no other religion will be taken under NRC. All citizens of India irrespective of religion will figure in the NRC list. The NRC is different from Citizenship Amendment Bill https://t.co/vYMnH9SKQL

— ANI (@ANI) November 20, 2019 તેમણે કહ્યું કે, એનઆરસીમાં ધર્મ વિશેષના આધાર પર ભેદભાવ નહી થાય. એનઆરસીમાં આ પ્રકારની કોઇ જોગવાઇઓ નથી જેના આધાર પર કહેવામાં આવે કે અન્ય ધર્મના લોકોને તેમાં સામેલ કરવામાં આવી રહ્યા નથી. તમામ નાગરિક ભલે તેમનો ધર્મ કોઇ પણ હોય. એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે છે. એનઆરસી અલગ પ્રક્રિયા છે અને નાગરિકતા સંસોધન બિલ અલગ પ્રક્રિયા છે. આ સાથે તેમણે કહ્યું કે, એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે જેથી ભારતના તમામ નાગરિક એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકશે. નોંધનીય છે કે સૈયદ નાસિર હુસેને રાજ્યસભામા કોલકત્તામાં અમિત શાહે આપેલા નિવેદનના આધાર પર સવાલ પૂછ્યો હતો. કોગ્રેસ સાંસદે કહ્યુ કે, હું ફક્ત હોમ મિનિસ્ટર પાસેથી જાણવા માંગું છું કે તમે કોલકત્તામાં કહ્યુ હતં કે, કેટલાક પાંચ-છ ધર્મના લોકોનું નામ લીધું હતું અને મુસલમાનનું નામ લીધું નહોતું. તમે કહ્યુ હતું કે, આ તમામ ધર્મના લોકોને નાગરિકતા મળશે પછી ભલે તે ગેરકાયદેસર રીતે રહેતા હોય. આ કારણે મુસલમાનોની અંદર અસુરક્ષાની ભાવના આવી ગઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget