શોધખોળ કરો

NRC પર રાજ્યસભામાં અમિત શાહે કહ્યુ- આખા દેશમાં લાગુ કરીશું કોઇને ડરવાની જરૂર નથી

તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે એનઆરસી મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે ધર્મના આધાર પર એનઆરસીમાં ભેદભાવ થયાની આશંકાને ફગાવી દીધી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, એનઆરસીના આધાર પર નાગરિકતાની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે અને તેને આખા દેશમાં લાગુ કરાશે. તેમણે કહ્યુ કે, કોઇ પણ ધર્મ વિશેષના લોકોએ તેના કારણે ડરવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે જેનાથી દેશના તમામ નાગરિકો એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે.

Home Minister Amit Shah in Rajya Sabha: NRC has no such provision which says that no other religion will be taken under NRC. All citizens of India irrespective of religion will figure in the NRC list. The NRC is different from Citizenship Amendment Bill https://t.co/vYMnH9SKQL

— ANI (@ANI) November 20, 2019 તેમણે કહ્યું કે, એનઆરસીમાં ધર્મ વિશેષના આધાર પર ભેદભાવ નહી થાય. એનઆરસીમાં આ પ્રકારની કોઇ જોગવાઇઓ નથી જેના આધાર પર કહેવામાં આવે કે અન્ય ધર્મના લોકોને તેમાં સામેલ કરવામાં આવી રહ્યા નથી. તમામ નાગરિક ભલે તેમનો ધર્મ કોઇ પણ હોય. એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકે છે. એનઆરસી અલગ પ્રક્રિયા છે અને નાગરિકતા સંસોધન બિલ અલગ પ્રક્રિયા છે. આ સાથે તેમણે કહ્યું કે, એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે જેથી ભારતના તમામ નાગરિક એનઆરસી લિસ્ટમાં સામેલ થઇ શકશે. નોંધનીય છે કે સૈયદ નાસિર હુસેને રાજ્યસભામા કોલકત્તામાં અમિત શાહે આપેલા નિવેદનના આધાર પર સવાલ પૂછ્યો હતો. કોગ્રેસ સાંસદે કહ્યુ કે, હું ફક્ત હોમ મિનિસ્ટર પાસેથી જાણવા માંગું છું કે તમે કોલકત્તામાં કહ્યુ હતં કે, કેટલાક પાંચ-છ ધર્મના લોકોનું નામ લીધું હતું અને મુસલમાનનું નામ લીધું નહોતું. તમે કહ્યુ હતું કે, આ તમામ ધર્મના લોકોને નાગરિકતા મળશે પછી ભલે તે ગેરકાયદેસર રીતે રહેતા હોય. આ કારણે મુસલમાનોની અંદર અસુરક્ષાની ભાવના આવી ગઇ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
Shani Dev Puja: જો તમારે શનિની સાડા સાતીથી મુક્તિ મેળવી હોય તો પૂજા દરમિયાન ચઢાવો આ ખાસ ફૂલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Creta અને Sierra ને ટક્કર આપવા આવી રહી છે Nissan Kait SUV; જુઓ ફર્સ્ટ લુક
Embed widget