શોધખોળ કરો

ICMR Study: કોરોનાની સાથે બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન કેટલું ખતરનાક, જાણો એક્સપર્ટ શું કહે છે

ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે. ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે.

CORONAVIRUS: ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે.  ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે. 

જરૂરિયાતથી વધુ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ અને સુપરબગ ભારતમાં કોવિડ-19 મહામારીના સંકટને વધારી દીધું છે. બેક્ટરિયા, વાયરસ, ફંગસ. પારાસાઇટ વગેરે સૂક્ષ્મ જીવોને કહે છે. જેમાં ન્યૂમોનિયા, યૂટીઆઇ, સ્કિન ડીસીઝ વગેરે બીમારી થાય છે.ભારત ચિકિત્સા અનુસંધાન પરિષદના રિસર્ચમાં આ વાત સામે આવી છે. 

ટીઓઆઇમાં પ્રકાશિત સમાચાર મુજબ આ રિસર્ચમામં 10 હોસ્પિટલમાં કોરોનાથી મરનાર દર્દી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇ સાઇન અને હિંદુજા હોસ્પિટલ પણ સામેલ છે. અધ્યન ખૂબ જ ચોંકાવનારૂં છે. આ અધ્યયન મુજબ કોરોના સંક્રમિત તે વ્યક્તિ જે સેકેન્ડરી બેક્ટરીયા અથવા ફંગસ ઇન્ફેકશનથી પીડિત હતા. તેમાં અડધા વ્યક્તિઓના મોત ઇથ ગયા. બેક્ટરિયા કે ફંગલ ઇન્ફેકશનનું મતલબ કોરોના દરમિાયન અથવા ઇલાજ બાદ વ્યક્તિમાં બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન થઇ જવું. 

અન્ય ઇન્ફેકશનના કારણે 56 ટકા લોકોના મોત
10 હોસ્પિટલોના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, કોરોના દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા હતા. જો કે, આ અધ્યયનનું કદ ખૂબ નાનું છે અને તેનાથી કોઈ નક્કર પરિણામ તરફ દોરી શકતા નથી. આ અભ્યાસમાં 10 હોસ્પિટલોમાં 17,536 કોરોના દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી 6.6 ટકા એટલે કે 1 63૧ દર્દીઓ ગૌણ બેક્ટેરિયલ અથવા ફંગલ ચેપનો ભોગ બન્યા હતા. આ 631 દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ, જો આપણે કોરોનાથી થતાં કુલ મૃત્યુદર પર નજર કરીએ તો, તે માત્ર 10.6 ટકા છે.

એન્ટીબાયોટિક્સના હેવી ડોઝ આપવા મજબુરી
આઈસીએમઆરના સિનિયર સાયન્ટિસ્ટ કામિની વાલિયાએ કહ્યું કે, બેશક આ અભ્યાસ નાના પાયે કરવામાં આવ્યો છે પરંતુ દેશના લાખો લોકોને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ હજારો લોકોને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું . સામાન્ય રીતે, દર્દીઓને સ્પિટલમાં લાંબા સમય સુધી રોકાવાના કારણે એન્ટિબાયોટિક્સની વધુ  માત્રા આપવામાં આવે છે, જેથી 10 દિવસ પછી થનારા ચેપને નિયંત્રિત કરી શકાય. આ સંદર્ભમાં, આ અભ્યાસ હોસ્પિટલમાં લાંબા સમય સુધી રોકાયેલા દર્દીઓ માટે ચેતવણીઓથી ભરેલી સાબિત થઇ રહીી છે.  તેમણે કહ્યું કે સુપરબગ્સના હુમલો પછી દર્દીને એન્ટીબાયોટીક્સની ભારે માત્રા આપવી જરૂરી છે. આ કારણોસર, કોરોના પછી અન્ય ચેપથી પીડાતા દર્દીઓમાં 52.36 ટકા લોકોને એન્ટિબાયોટિક્સની ભારે માત્રા આપવામાં આવી હતી.

મોટાભાગના નિષ્ણાતો એન્ટી ફંગલ અને એન્ટીબાયોટીક્સ ડ્રગના વધારે પડતાં ઉપયોગને કાળા ફૂગનું કારણ માનતા હોય છે. કોવિડ -19 પરના ટાસ્ક ફોર્સના ડો.રાહુલ પંડિતે જણાવ્યું કે શરીરની અંદર અસંખ્ય વનસ્પતિ છે. તેમાં અસંખ્ય સારા બેક્ટેરિયા પણ હોય છે જે શરીરને સુરક્ષિત રાખે છે. પરંતુ જ્યારે એન્ટિબાયોટિક કોઈ કારણ વિના શરીરમાં જાય છે, તો પછી આ સારા બેક્ટેરિયા નાબૂદ થવા માંડે છે અને બેક્ટેરિયલ અથવા ફંગલ ઇન્ફેક્શનનો હુમલો વધવાનું શરૂ થાય છે. તેથી, કોઈપણ જરૂરિયાત વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો તે મુજબની છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Embed widget