શોધખોળ કરો

ICMR Study: કોરોનાની સાથે બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન કેટલું ખતરનાક, જાણો એક્સપર્ટ શું કહે છે

ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે. ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે.

CORONAVIRUS: ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે.  ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે. 

જરૂરિયાતથી વધુ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ અને સુપરબગ ભારતમાં કોવિડ-19 મહામારીના સંકટને વધારી દીધું છે. બેક્ટરિયા, વાયરસ, ફંગસ. પારાસાઇટ વગેરે સૂક્ષ્મ જીવોને કહે છે. જેમાં ન્યૂમોનિયા, યૂટીઆઇ, સ્કિન ડીસીઝ વગેરે બીમારી થાય છે.ભારત ચિકિત્સા અનુસંધાન પરિષદના રિસર્ચમાં આ વાત સામે આવી છે. 

ટીઓઆઇમાં પ્રકાશિત સમાચાર મુજબ આ રિસર્ચમામં 10 હોસ્પિટલમાં કોરોનાથી મરનાર દર્દી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇ સાઇન અને હિંદુજા હોસ્પિટલ પણ સામેલ છે. અધ્યન ખૂબ જ ચોંકાવનારૂં છે. આ અધ્યયન મુજબ કોરોના સંક્રમિત તે વ્યક્તિ જે સેકેન્ડરી બેક્ટરીયા અથવા ફંગસ ઇન્ફેકશનથી પીડિત હતા. તેમાં અડધા વ્યક્તિઓના મોત ઇથ ગયા. બેક્ટરિયા કે ફંગલ ઇન્ફેકશનનું મતલબ કોરોના દરમિાયન અથવા ઇલાજ બાદ વ્યક્તિમાં બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન થઇ જવું. 

અન્ય ઇન્ફેકશનના કારણે 56 ટકા લોકોના મોત
10 હોસ્પિટલોના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, કોરોના દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા હતા. જો કે, આ અધ્યયનનું કદ ખૂબ નાનું છે અને તેનાથી કોઈ નક્કર પરિણામ તરફ દોરી શકતા નથી. આ અભ્યાસમાં 10 હોસ્પિટલોમાં 17,536 કોરોના દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી 6.6 ટકા એટલે કે 1 63૧ દર્દીઓ ગૌણ બેક્ટેરિયલ અથવા ફંગલ ચેપનો ભોગ બન્યા હતા. આ 631 દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ, જો આપણે કોરોનાથી થતાં કુલ મૃત્યુદર પર નજર કરીએ તો, તે માત્ર 10.6 ટકા છે.

એન્ટીબાયોટિક્સના હેવી ડોઝ આપવા મજબુરી
આઈસીએમઆરના સિનિયર સાયન્ટિસ્ટ કામિની વાલિયાએ કહ્યું કે, બેશક આ અભ્યાસ નાના પાયે કરવામાં આવ્યો છે પરંતુ દેશના લાખો લોકોને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ હજારો લોકોને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું . સામાન્ય રીતે, દર્દીઓને સ્પિટલમાં લાંબા સમય સુધી રોકાવાના કારણે એન્ટિબાયોટિક્સની વધુ  માત્રા આપવામાં આવે છે, જેથી 10 દિવસ પછી થનારા ચેપને નિયંત્રિત કરી શકાય. આ સંદર્ભમાં, આ અભ્યાસ હોસ્પિટલમાં લાંબા સમય સુધી રોકાયેલા દર્દીઓ માટે ચેતવણીઓથી ભરેલી સાબિત થઇ રહીી છે.  તેમણે કહ્યું કે સુપરબગ્સના હુમલો પછી દર્દીને એન્ટીબાયોટીક્સની ભારે માત્રા આપવી જરૂરી છે. આ કારણોસર, કોરોના પછી અન્ય ચેપથી પીડાતા દર્દીઓમાં 52.36 ટકા લોકોને એન્ટિબાયોટિક્સની ભારે માત્રા આપવામાં આવી હતી.

મોટાભાગના નિષ્ણાતો એન્ટી ફંગલ અને એન્ટીબાયોટીક્સ ડ્રગના વધારે પડતાં ઉપયોગને કાળા ફૂગનું કારણ માનતા હોય છે. કોવિડ -19 પરના ટાસ્ક ફોર્સના ડો.રાહુલ પંડિતે જણાવ્યું કે શરીરની અંદર અસંખ્ય વનસ્પતિ છે. તેમાં અસંખ્ય સારા બેક્ટેરિયા પણ હોય છે જે શરીરને સુરક્ષિત રાખે છે. પરંતુ જ્યારે એન્ટિબાયોટિક કોઈ કારણ વિના શરીરમાં જાય છે, તો પછી આ સારા બેક્ટેરિયા નાબૂદ થવા માંડે છે અને બેક્ટેરિયલ અથવા ફંગલ ઇન્ફેક્શનનો હુમલો વધવાનું શરૂ થાય છે. તેથી, કોઈપણ જરૂરિયાત વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો તે મુજબની છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget