શોધખોળ કરો

ICMR Study: કોરોનાની સાથે બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન કેટલું ખતરનાક, જાણો એક્સપર્ટ શું કહે છે

ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે. ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે.

CORONAVIRUS: ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે.  ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે. 

જરૂરિયાતથી વધુ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ અને સુપરબગ ભારતમાં કોવિડ-19 મહામારીના સંકટને વધારી દીધું છે. બેક્ટરિયા, વાયરસ, ફંગસ. પારાસાઇટ વગેરે સૂક્ષ્મ જીવોને કહે છે. જેમાં ન્યૂમોનિયા, યૂટીઆઇ, સ્કિન ડીસીઝ વગેરે બીમારી થાય છે.ભારત ચિકિત્સા અનુસંધાન પરિષદના રિસર્ચમાં આ વાત સામે આવી છે. 

ટીઓઆઇમાં પ્રકાશિત સમાચાર મુજબ આ રિસર્ચમામં 10 હોસ્પિટલમાં કોરોનાથી મરનાર દર્દી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇ સાઇન અને હિંદુજા હોસ્પિટલ પણ સામેલ છે. અધ્યન ખૂબ જ ચોંકાવનારૂં છે. આ અધ્યયન મુજબ કોરોના સંક્રમિત તે વ્યક્તિ જે સેકેન્ડરી બેક્ટરીયા અથવા ફંગસ ઇન્ફેકશનથી પીડિત હતા. તેમાં અડધા વ્યક્તિઓના મોત ઇથ ગયા. બેક્ટરિયા કે ફંગલ ઇન્ફેકશનનું મતલબ કોરોના દરમિાયન અથવા ઇલાજ બાદ વ્યક્તિમાં બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન થઇ જવું. 

અન્ય ઇન્ફેકશનના કારણે 56 ટકા લોકોના મોત
10 હોસ્પિટલોના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, કોરોના દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા હતા. જો કે, આ અધ્યયનનું કદ ખૂબ નાનું છે અને તેનાથી કોઈ નક્કર પરિણામ તરફ દોરી શકતા નથી. આ અભ્યાસમાં 10 હોસ્પિટલોમાં 17,536 કોરોના દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી 6.6 ટકા એટલે કે 1 63૧ દર્દીઓ ગૌણ બેક્ટેરિયલ અથવા ફંગલ ચેપનો ભોગ બન્યા હતા. આ 631 દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ, જો આપણે કોરોનાથી થતાં કુલ મૃત્યુદર પર નજર કરીએ તો, તે માત્ર 10.6 ટકા છે.

એન્ટીબાયોટિક્સના હેવી ડોઝ આપવા મજબુરી
આઈસીએમઆરના સિનિયર સાયન્ટિસ્ટ કામિની વાલિયાએ કહ્યું કે, બેશક આ અભ્યાસ નાના પાયે કરવામાં આવ્યો છે પરંતુ દેશના લાખો લોકોને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ હજારો લોકોને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું . સામાન્ય રીતે, દર્દીઓને સ્પિટલમાં લાંબા સમય સુધી રોકાવાના કારણે એન્ટિબાયોટિક્સની વધુ  માત્રા આપવામાં આવે છે, જેથી 10 દિવસ પછી થનારા ચેપને નિયંત્રિત કરી શકાય. આ સંદર્ભમાં, આ અભ્યાસ હોસ્પિટલમાં લાંબા સમય સુધી રોકાયેલા દર્દીઓ માટે ચેતવણીઓથી ભરેલી સાબિત થઇ રહીી છે.  તેમણે કહ્યું કે સુપરબગ્સના હુમલો પછી દર્દીને એન્ટીબાયોટીક્સની ભારે માત્રા આપવી જરૂરી છે. આ કારણોસર, કોરોના પછી અન્ય ચેપથી પીડાતા દર્દીઓમાં 52.36 ટકા લોકોને એન્ટિબાયોટિક્સની ભારે માત્રા આપવામાં આવી હતી.

મોટાભાગના નિષ્ણાતો એન્ટી ફંગલ અને એન્ટીબાયોટીક્સ ડ્રગના વધારે પડતાં ઉપયોગને કાળા ફૂગનું કારણ માનતા હોય છે. કોવિડ -19 પરના ટાસ્ક ફોર્સના ડો.રાહુલ પંડિતે જણાવ્યું કે શરીરની અંદર અસંખ્ય વનસ્પતિ છે. તેમાં અસંખ્ય સારા બેક્ટેરિયા પણ હોય છે જે શરીરને સુરક્ષિત રાખે છે. પરંતુ જ્યારે એન્ટિબાયોટિક કોઈ કારણ વિના શરીરમાં જાય છે, તો પછી આ સારા બેક્ટેરિયા નાબૂદ થવા માંડે છે અને બેક્ટેરિયલ અથવા ફંગલ ઇન્ફેક્શનનો હુમલો વધવાનું શરૂ થાય છે. તેથી, કોઈપણ જરૂરિયાત વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો તે મુજબની છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget