શોધખોળ કરો

ICMR Study: કોરોનાની સાથે બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન કેટલું ખતરનાક, જાણો એક્સપર્ટ શું કહે છે

ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે. ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે.

CORONAVIRUS: ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે.  ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે. 

જરૂરિયાતથી વધુ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ અને સુપરબગ ભારતમાં કોવિડ-19 મહામારીના સંકટને વધારી દીધું છે. બેક્ટરિયા, વાયરસ, ફંગસ. પારાસાઇટ વગેરે સૂક્ષ્મ જીવોને કહે છે. જેમાં ન્યૂમોનિયા, યૂટીઆઇ, સ્કિન ડીસીઝ વગેરે બીમારી થાય છે.ભારત ચિકિત્સા અનુસંધાન પરિષદના રિસર્ચમાં આ વાત સામે આવી છે. 

ટીઓઆઇમાં પ્રકાશિત સમાચાર મુજબ આ રિસર્ચમામં 10 હોસ્પિટલમાં કોરોનાથી મરનાર દર્દી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇ સાઇન અને હિંદુજા હોસ્પિટલ પણ સામેલ છે. અધ્યન ખૂબ જ ચોંકાવનારૂં છે. આ અધ્યયન મુજબ કોરોના સંક્રમિત તે વ્યક્તિ જે સેકેન્ડરી બેક્ટરીયા અથવા ફંગસ ઇન્ફેકશનથી પીડિત હતા. તેમાં અડધા વ્યક્તિઓના મોત ઇથ ગયા. બેક્ટરિયા કે ફંગલ ઇન્ફેકશનનું મતલબ કોરોના દરમિાયન અથવા ઇલાજ બાદ વ્યક્તિમાં બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન થઇ જવું. 

અન્ય ઇન્ફેકશનના કારણે 56 ટકા લોકોના મોત
10 હોસ્પિટલોના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, કોરોના દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા હતા. જો કે, આ અધ્યયનનું કદ ખૂબ નાનું છે અને તેનાથી કોઈ નક્કર પરિણામ તરફ દોરી શકતા નથી. આ અભ્યાસમાં 10 હોસ્પિટલોમાં 17,536 કોરોના દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી 6.6 ટકા એટલે કે 1 63૧ દર્દીઓ ગૌણ બેક્ટેરિયલ અથવા ફંગલ ચેપનો ભોગ બન્યા હતા. આ 631 દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ, જો આપણે કોરોનાથી થતાં કુલ મૃત્યુદર પર નજર કરીએ તો, તે માત્ર 10.6 ટકા છે.

એન્ટીબાયોટિક્સના હેવી ડોઝ આપવા મજબુરી
આઈસીએમઆરના સિનિયર સાયન્ટિસ્ટ કામિની વાલિયાએ કહ્યું કે, બેશક આ અભ્યાસ નાના પાયે કરવામાં આવ્યો છે પરંતુ દેશના લાખો લોકોને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ હજારો લોકોને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું . સામાન્ય રીતે, દર્દીઓને સ્પિટલમાં લાંબા સમય સુધી રોકાવાના કારણે એન્ટિબાયોટિક્સની વધુ  માત્રા આપવામાં આવે છે, જેથી 10 દિવસ પછી થનારા ચેપને નિયંત્રિત કરી શકાય. આ સંદર્ભમાં, આ અભ્યાસ હોસ્પિટલમાં લાંબા સમય સુધી રોકાયેલા દર્દીઓ માટે ચેતવણીઓથી ભરેલી સાબિત થઇ રહીી છે.  તેમણે કહ્યું કે સુપરબગ્સના હુમલો પછી દર્દીને એન્ટીબાયોટીક્સની ભારે માત્રા આપવી જરૂરી છે. આ કારણોસર, કોરોના પછી અન્ય ચેપથી પીડાતા દર્દીઓમાં 52.36 ટકા લોકોને એન્ટિબાયોટિક્સની ભારે માત્રા આપવામાં આવી હતી.

મોટાભાગના નિષ્ણાતો એન્ટી ફંગલ અને એન્ટીબાયોટીક્સ ડ્રગના વધારે પડતાં ઉપયોગને કાળા ફૂગનું કારણ માનતા હોય છે. કોવિડ -19 પરના ટાસ્ક ફોર્સના ડો.રાહુલ પંડિતે જણાવ્યું કે શરીરની અંદર અસંખ્ય વનસ્પતિ છે. તેમાં અસંખ્ય સારા બેક્ટેરિયા પણ હોય છે જે શરીરને સુરક્ષિત રાખે છે. પરંતુ જ્યારે એન્ટિબાયોટિક કોઈ કારણ વિના શરીરમાં જાય છે, તો પછી આ સારા બેક્ટેરિયા નાબૂદ થવા માંડે છે અને બેક્ટેરિયલ અથવા ફંગલ ઇન્ફેક્શનનો હુમલો વધવાનું શરૂ થાય છે. તેથી, કોઈપણ જરૂરિયાત વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો તે મુજબની છે.

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget