શોધખોળ કરો

ICMR Study: કોરોનાની સાથે બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન કેટલું ખતરનાક, જાણો એક્સપર્ટ શું કહે છે

ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે. ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે.

CORONAVIRUS: ICMRની રિસર્ચમાં એક ચોકાવનાર પરિણામ સામે આવ્યુ છે. રિસર્ચ મુજબ કોરોના સંક્રમણ દરિયાન અથવા ઇલાજ બાદ જો વ્યક્તિને અન્ય સંક્રમણ થઇ જાય તો તેમાં 50 ટકા લોકોના મોત થઇ જાય છે.  ICMRના 10 હોસ્પિટલના અધ્યયનમાં જોવા મળ્યું કે, કોરોનાના દર્દી જેમને અન્ય સંક્રમણ થઇ જાય છે. તેમાંથી 56.7 ટકા લોકોના મોત થઇ જાય છે. 

જરૂરિયાતથી વધુ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ અને સુપરબગ ભારતમાં કોવિડ-19 મહામારીના સંકટને વધારી દીધું છે. બેક્ટરિયા, વાયરસ, ફંગસ. પારાસાઇટ વગેરે સૂક્ષ્મ જીવોને કહે છે. જેમાં ન્યૂમોનિયા, યૂટીઆઇ, સ્કિન ડીસીઝ વગેરે બીમારી થાય છે.ભારત ચિકિત્સા અનુસંધાન પરિષદના રિસર્ચમાં આ વાત સામે આવી છે. 

ટીઓઆઇમાં પ્રકાશિત સમાચાર મુજબ આ રિસર્ચમામં 10 હોસ્પિટલમાં કોરોનાથી મરનાર દર્દી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઇ સાઇન અને હિંદુજા હોસ્પિટલ પણ સામેલ છે. અધ્યન ખૂબ જ ચોંકાવનારૂં છે. આ અધ્યયન મુજબ કોરોના સંક્રમિત તે વ્યક્તિ જે સેકેન્ડરી બેક્ટરીયા અથવા ફંગસ ઇન્ફેકશનથી પીડિત હતા. તેમાં અડધા વ્યક્તિઓના મોત ઇથ ગયા. બેક્ટરિયા કે ફંગલ ઇન્ફેકશનનું મતલબ કોરોના દરમિાયન અથવા ઇલાજ બાદ વ્યક્તિમાં બેક્ટરિયલ ફંગલ ઇન્ફેકશન થઇ જવું. 

અન્ય ઇન્ફેકશનના કારણે 56 ટકા લોકોના મોત
10 હોસ્પિટલોના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, કોરોના દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા હતા. જો કે, આ અધ્યયનનું કદ ખૂબ નાનું છે અને તેનાથી કોઈ નક્કર પરિણામ તરફ દોરી શકતા નથી. આ અભ્યાસમાં 10 હોસ્પિટલોમાં 17,536 કોરોના દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંથી 6.6 ટકા એટલે કે 1 63૧ દર્દીઓ ગૌણ બેક્ટેરિયલ અથવા ફંગલ ચેપનો ભોગ બન્યા હતા. આ 631 દર્દીઓમાં 56.7 ટકા મૃત્યુ પામ્યા છે. બીજી બાજુ, જો આપણે કોરોનાથી થતાં કુલ મૃત્યુદર પર નજર કરીએ તો, તે માત્ર 10.6 ટકા છે.

એન્ટીબાયોટિક્સના હેવી ડોઝ આપવા મજબુરી
આઈસીએમઆરના સિનિયર સાયન્ટિસ્ટ કામિની વાલિયાએ કહ્યું કે, બેશક આ અભ્યાસ નાના પાયે કરવામાં આવ્યો છે પરંતુ દેશના લાખો લોકોને કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. આ હજારો લોકોને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું . સામાન્ય રીતે, દર્દીઓને સ્પિટલમાં લાંબા સમય સુધી રોકાવાના કારણે એન્ટિબાયોટિક્સની વધુ  માત્રા આપવામાં આવે છે, જેથી 10 દિવસ પછી થનારા ચેપને નિયંત્રિત કરી શકાય. આ સંદર્ભમાં, આ અભ્યાસ હોસ્પિટલમાં લાંબા સમય સુધી રોકાયેલા દર્દીઓ માટે ચેતવણીઓથી ભરેલી સાબિત થઇ રહીી છે.  તેમણે કહ્યું કે સુપરબગ્સના હુમલો પછી દર્દીને એન્ટીબાયોટીક્સની ભારે માત્રા આપવી જરૂરી છે. આ કારણોસર, કોરોના પછી અન્ય ચેપથી પીડાતા દર્દીઓમાં 52.36 ટકા લોકોને એન્ટિબાયોટિક્સની ભારે માત્રા આપવામાં આવી હતી.

મોટાભાગના નિષ્ણાતો એન્ટી ફંગલ અને એન્ટીબાયોટીક્સ ડ્રગના વધારે પડતાં ઉપયોગને કાળા ફૂગનું કારણ માનતા હોય છે. કોવિડ -19 પરના ટાસ્ક ફોર્સના ડો.રાહુલ પંડિતે જણાવ્યું કે શરીરની અંદર અસંખ્ય વનસ્પતિ છે. તેમાં અસંખ્ય સારા બેક્ટેરિયા પણ હોય છે જે શરીરને સુરક્ષિત રાખે છે. પરંતુ જ્યારે એન્ટિબાયોટિક કોઈ કારણ વિના શરીરમાં જાય છે, તો પછી આ સારા બેક્ટેરિયા નાબૂદ થવા માંડે છે અને બેક્ટેરિયલ અથવા ફંગલ ઇન્ફેક્શનનો હુમલો વધવાનું શરૂ થાય છે. તેથી, કોઈપણ જરૂરિયાત વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો તે મુજબની છે.

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget