શોધખોળ કરો

કુંભ મેળામાં ગયેલા આ મહામંડલેશ્વરનું કોરોનાથી મોત, કુંભના કારણે ઉત્તરાખંડમાં મહિનામાં કોરોનાના કેસ 90 ગણા વધી ગયા...

હરિદ્વારમાં મહાકુંભના કારણે સંક્રમણ વધી ગયું છે. મહાકુંભના કારણે ઉત્તરાખંડમાં મહામારીનું રોદ્ર સ્વરૂપ જોવા મળે તેવી આશંકા સેવાઇ રહી છે. શાહી સ્નાન બાદ સંક્રમણ સતત વધી રહ્યું છે. ઉત્તરાખંડમાં કોરોના મહામારીનું સંક્રમણ શાહી સ્નાન બાદ 88.41 ટકા વધ્યું છે. સંક્રમિતોનો આંકડો હજારોમાં પહોચ્યો છે. હરિદ્રાર અને દેહરાદૂનમાં દરરોજ 2 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

હરિદ્વારમાં મહાકુંભના કારણે સંક્રમણ વધી ગયું છે. મહાકુંભના કારણે ઉત્તરાખંડમાં મહામારીનું રોદ્ર સ્વરૂપ જોવા મળે તેવી આશંકા સેવાઇ રહી છે. શાહી સ્નાન બાદ સંક્રમણ સતત વધી રહ્યું છે. ઉત્તરાખંડમાં કોરોના મહામારીનું સંક્રમણ શાહી સ્નાન બાદ 88.41 ટકા વધ્યું છે. સંક્રમિતોનો આંકડો હજારોમાં પહોચ્યો છે. હરિદ્રાર અને દેહરાદૂનમાં દરરોજ 2 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

હરિદ્રાર કુંભમેળાની ઘાતક અસર કોવિડના કેસ પર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણની ગતિ હરિદ્રાર અન દેહરાદુમાં રોકેટ ગતિએ વધી છે. મહાકુંભમાં 30 સાધુ પોઝિટિવ થયા છે. આ આંકડામાં પણ સતત વધારો થઇ શકે છે. હરિદ્રારમાં મહામારીના સમયમાં કુંભમેળાનું આયોજન ભારે પડી રહ્યું છે. સાધુ સંતો સાથે સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે. દેહરાદૂનમાં કોરોનાના 37,743 કેસ સામે આવ્યા છે તો હરિદ્રારમાં 19,575 કેસ પોઝિટિવ આવ્યાં છે.

મહામારીમાં કુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કોરોના સંક્રમિત થતાં.  કપિલ દેવદાસનું 65 વર્ષે મોત નિપજ્યું છે. તેમની કૈલાશ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.  શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટીલેટર પર રખાયા હતા, સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓને 12 એપ્રિલે દેહરાદૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

મહાકુંભમાં આખરે કોરોનાનું સંક્રમણ વધતાં અને 30 સાધુ સંતો સંક્રમિત થયા બાદ નિરંજન અખાડાના રવીન્દ્ર પુરીએ 15 દિવસ પહેલા જ કુંભેમળો સમપ્તા થઇ ગયાની જાહેરાત કરી દીધી. જો કે કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં વધ્યું હોવા છતાં પણ અધિકારીઓ દ્રારા હજુ સુધી આવી કોઇ જાહેરાત નથી કારઇ. મહાકુભ 30 એપ્રિલ સુધી ચાલનાર છે.

જો કે કોરોનાનું સંક્રમણ વધતા અને અખાડા દ્રારા મેળાની સમાપ્તીની જાહેરાત કરાતા હાલ મેળામાંથી લોકોની વાપસી  શરૂ થઇ ગઇ છે.દેશમાં કોરોનાની મહામારીએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે, 24 કલાકમાં2 લાખથી વધુ કેસો નોધાઇ રહ્યાં છે. સ્માશાનમાં અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. જયાં જુઓ ત્યાં કોરોના કાળ બનીને તાંડવ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મહાકુંભનું આયોજન કેટલી હદે યોગ્ય હતું ?  મહામારીમાં મહાકુંભ સામે વેધક સવાલ થવા સ્વાભાવિક છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget