શોધખોળ કરો

કુંભ મેળામાં ગયેલા આ મહામંડલેશ્વરનું કોરોનાથી મોત, કુંભના કારણે ઉત્તરાખંડમાં મહિનામાં કોરોનાના કેસ 90 ગણા વધી ગયા...

હરિદ્વારમાં મહાકુંભના કારણે સંક્રમણ વધી ગયું છે. મહાકુંભના કારણે ઉત્તરાખંડમાં મહામારીનું રોદ્ર સ્વરૂપ જોવા મળે તેવી આશંકા સેવાઇ રહી છે. શાહી સ્નાન બાદ સંક્રમણ સતત વધી રહ્યું છે. ઉત્તરાખંડમાં કોરોના મહામારીનું સંક્રમણ શાહી સ્નાન બાદ 88.41 ટકા વધ્યું છે. સંક્રમિતોનો આંકડો હજારોમાં પહોચ્યો છે. હરિદ્રાર અને દેહરાદૂનમાં દરરોજ 2 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

હરિદ્વારમાં મહાકુંભના કારણે સંક્રમણ વધી ગયું છે. મહાકુંભના કારણે ઉત્તરાખંડમાં મહામારીનું રોદ્ર સ્વરૂપ જોવા મળે તેવી આશંકા સેવાઇ રહી છે. શાહી સ્નાન બાદ સંક્રમણ સતત વધી રહ્યું છે. ઉત્તરાખંડમાં કોરોના મહામારીનું સંક્રમણ શાહી સ્નાન બાદ 88.41 ટકા વધ્યું છે. સંક્રમિતોનો આંકડો હજારોમાં પહોચ્યો છે. હરિદ્રાર અને દેહરાદૂનમાં દરરોજ 2 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

હરિદ્રાર કુંભમેળાની ઘાતક અસર કોવિડના કેસ પર જોવા મળી રહી છે. કોરોના સંક્રમણની ગતિ હરિદ્રાર અન દેહરાદુમાં રોકેટ ગતિએ વધી છે. મહાકુંભમાં 30 સાધુ પોઝિટિવ થયા છે. આ આંકડામાં પણ સતત વધારો થઇ શકે છે. હરિદ્રારમાં મહામારીના સમયમાં કુંભમેળાનું આયોજન ભારે પડી રહ્યું છે. સાધુ સંતો સાથે સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે. દેહરાદૂનમાં કોરોનાના 37,743 કેસ સામે આવ્યા છે તો હરિદ્રારમાં 19,575 કેસ પોઝિટિવ આવ્યાં છે.

મહામારીમાં કુંભમાં સામેલ થયેલા નિર્વાણી અખાડાના મહામંડલેશ્વર કોરોના સંક્રમિત થતાં.  કપિલ દેવદાસનું 65 વર્ષે મોત નિપજ્યું છે. તેમની કૈલાશ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.  શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને વેન્ટીલેટર પર રખાયા હતા, સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓને 12 એપ્રિલે દેહરાદૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

મહાકુંભમાં આખરે કોરોનાનું સંક્રમણ વધતાં અને 30 સાધુ સંતો સંક્રમિત થયા બાદ નિરંજન અખાડાના રવીન્દ્ર પુરીએ 15 દિવસ પહેલા જ કુંભેમળો સમપ્તા થઇ ગયાની જાહેરાત કરી દીધી. જો કે કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં વધ્યું હોવા છતાં પણ અધિકારીઓ દ્રારા હજુ સુધી આવી કોઇ જાહેરાત નથી કારઇ. મહાકુભ 30 એપ્રિલ સુધી ચાલનાર છે.

જો કે કોરોનાનું સંક્રમણ વધતા અને અખાડા દ્રારા મેળાની સમાપ્તીની જાહેરાત કરાતા હાલ મેળામાંથી લોકોની વાપસી  શરૂ થઇ ગઇ છે.દેશમાં કોરોનાની મહામારીએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે, 24 કલાકમાં2 લાખથી વધુ કેસો નોધાઇ રહ્યાં છે. સ્માશાનમાં અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. જયાં જુઓ ત્યાં કોરોના કાળ બનીને તાંડવ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં મહાકુંભનું આયોજન કેટલી હદે યોગ્ય હતું ?  મહામારીમાં મહાકુંભ સામે વેધક સવાલ થવા સ્વાભાવિક છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
Embed widget