શોધખોળ કરો

સંસદનું ચોમાસું સત્ર બુધવારે અનિશ્ચિતકાળ માટે કરવામાં આવી શકે છે સ્થગિત

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નીચલા સદનની બેઠક બુધવારે બપોરે ત્રણ વાગ્યાની જગ્યાએ સાંજે છ વાગ્યે શરું થશે. સૂત્રો અનુસાર, શૂન્યકાળ સહિત કેટલાક વિષયો પર ચર્ચા બાદ નીચલા સદનની બેઠક પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી શકે છે.

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર કોરોના વાયરસના પ્રકોપના કારણે નિર્ધારિત સમયના 8 દિવસ પહેલા બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. સૂત્રોએ મંગળવારે જણાવ્યું કે, રાજ્યસભાની કાર્યવાહી બુધવારે પાંચ બિલ રજૂ થયા બાદ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી શકે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નીચલા સદનની બેઠક બુધવારે બપોરે ત્રણ વાગ્યાની જગ્યાએ સાંજે છ વાગ્યે શરું થશે. સૂત્રો અનુસાર, શૂન્યકાળ સહિત કેટલાક વિષયો પર ચર્ચા બાદ નીચલા સદનની બેઠક પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી શકે છે.
ગત 14 સપ્ટેમ્બરથી શરું થયેલા સત્રમાં બન્ને સદનોમાં અનેક વિધેયક પસાર કરવામાં આવ્યા છે. જેમા હાલમાં જ લાગુ કેટલાક અધ્યાદેશોની જગ્યા લેવા માટે લાવવામાં આવેલા વિધેયક પણ સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે,સત્રને સમય પહેલા અનિશ્ચિતકાળ માટે સ્થગતિ કરવાના નિર્ણયથી નીચલા સદનમાં તમામ દળોના નેતાઓને સૂચના આપવામાં આવી છે. નક્કી કરેલા સમય અનુસાર ચોમાસું સત્ર 1 ઓક્ટોબર સુધી ચાલવાનું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક દિવસમાં કેટલાક મંત્રીઓ સહિત અનેક સાંસદ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Embed widget