શોધખોળ કરો

Pawar : અદાણી મામલે શરદ પવારે કોથળામાંથી બિલાડું કાઢતા વિપક્ષ ચત્તાપાટ

Sharad Pawar on Hindenburg : જાન્યુઆરી મહિનામાં તારીખ 24ના દિવસે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ ભારતમાં ભૂકંપ સર્જાયો હતો. આવ્યો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Sharad Pawar on Hindenburg : જાન્યુઆરી મહિનામાં તારીખ 24ના દિવસે હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવતા જ ભારતમાં ભૂકંપ સર્જાયો હતો. આવ્યો. હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ગંભીર નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી ગયો હતો. દરેક જગ્યાએ ગૌતમ અદાણીની ચર્ચા થવા લાગી હતી. સંસદ ઠપ્પ થઈ ગઈ અને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં. હવે હિંડનબર્ગના આ અહેવાલ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવેદને વિપક્ષોની ઊંઘ હરામ નાખી છે. સાથે જ પવારે વિપક્ષની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગણીને પણ ખોટીગણાવી હતી.

એક જાણીતી સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શરદ પવારે અદાણીને ક્લીનચીટ આપી દીધી હતી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગની ટીકા કરતાં શરદ પવારે કહ્યું હતું કે, એવું લાગે છે કે આ રિપોર્ટ દ્વારા અદાણી જૂથને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, તેમણે કહ્યું હતું કે, જો અદાણી ગ્રુપે કંઇ ખોટું કર્યું હોય તો તેની તપાસ થવી જોઇએ.

અદાણી કેસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું- પવાર

શરદ પવારે કહ્યું હતું કે, અગાઉ પણ આવા નિવેદનો સામે આવ્યા હતા અને સંસદમાં ઘણા દિવસો સુધી હંગામો મચાવ્યો હતો, પરંતુ આ વખતે અદાણી કેસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. અદાણી અંગે નિવેદન આપનારાઓની પૃષ્ઠભૂમિ શું છે?

કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ અદાણી કેસની જીપીસી તપાસને લઈને સંસદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે શરદ પવારે કહ્યું કે અમે કોંગ્રેસના વિચારો સાથે જોડાયેલા નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નું ગઠબંધન છે. પવારે કહ્યું હતું કે, અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસ કરવાનું કહ્યું છે.

JPC તપાસની જરૂર નથી - પવાર

શરદ પવારે સ્પષ્ટ કહ્યું હતું કે, વિપક્ષ જેપીસીની માંગ કરી રહ્યો છે. જેપીસી દ્વારા તપાસ કરવામાં આવે તો પણ મોનિટરિંગ સત્તાધારી પક્ષ પાસે રહેશે અને સત્તાધારી પક્ષ પાસે બહુમતી છે. આ સ્થિતિમાં સત્ય કેવી રીતે બહાર આવશે? પવારે કહ્યું હતું કે, અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની રચના કરી છે અને તપાસ કરવાનું કહ્યું છે. હવે સત્ય બહાર આવવાની વધુ શક્યતાઓ છે. આ સ્થિતિમાં જેપીસી તપાસની જરૂર નથી.

વિરોધ પક્ષોથી જુદી જ રાહ પકડતા શરદ પવારે કહ્યું હતું કે, જ્યારે અમે રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે અમારે સરકાર વિરુદ્ધ બોલવું પડ્યું. અમે ત્યારે ટાટા-બિરલાનું નામ લેતા. અમે તેમના યોગદાનને સમજતા હતા, પરંતુ અમે તેમની વિરુદ્ધ બોલતા હતા. આજે ટાટા-બિરલા નહીં પણ અંબાણી-અદાણીનું નામ ચાલે છે. તેથી જ જ્યારે સરકાર પર પ્રહારો કરવા પડે છે ત્યારે વિભાગ અદાણી-અંબાણીનું નામ લે છે. પવારે ઉમેર્યું હતું કે, જો તમે કંઈ ખોટું કર્યું હોય તો તમને બોલવાનો અધિકાર છે, પરંતુ કોઈ કારણ વગર હુમલો કરવો એ મારી સમજની બહાર છે.

દેશના વિકાસમાં અંબાણીનું યોગદાન- પવાર

પવારે વધુમાં કહ્યું હતું કે, અંબાણીના યોગદાન પેટ્રોકેમિકલ ક્ષેત્રે, વીજળી ક્ષેત્રે છે. શું દેશને તેની જરૂર નહોતી? આ લોકોએ જવાબદારી લીધી અને આ વિસ્તારો માટે કામ કર્યું. તેઓએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, તેથી મને તેની ટીકા કરવી યોગ્ય નથી લાગતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget