શોધખોળ કરો

'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી

પેટીએમના સીઈઓ વિજય શેખર શર્માએ રતન ટાટાને આપેલી શ્રદ્ધાંજલિમાં "ઓકે ટાટા બાય બાય" લાઈનના કારણે વિરોધનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેમણે પોસ્ટ ડિલીટ કરવી પડી.

paytm founder vijay shekhar sharma: ભારતીય ટેક કંપનીઓના સીઈઓ અને સ્થાપકોએ સોશિયલ મીડિયા પર ૮૬ વર્ષની વયે અવસાન પામેલા મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભારતીય ઉદ્યોગ જગતમાં અમૂલ્ય યોગદાન આપનાર ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષે એક અદ્ભુત વારસો છોડ્યો છે. ટેક જગતની નામાંકિત હસ્તીઓ જેમાં ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ, પીપલ ગ્રુપના સીઈઓ અનુપમ મિત્તલ, શાઓમીના પૂર્વ સીઈઓ મનુ કુમાર જૈન, પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્મા અને ભારતપેના પૂર્વ સીઈઓ આશ્નીર ગ્રોવરે ટાટા પ્રત્યે આદર અને સન્માનના ભાવપૂર્ણ સંદેશા શેર કર્યા.

જ્યારે મોટાભાગની શ્રદ્ધાંજલિઓને સારો પ્રતિસાદ મળ્યો, વિજય શેખર શર્માની પોસ્ટને સોશિયલ મીડિયા પર નકારાત્મક પ્રતિસાદ મળ્યો. એક્સ (ટ્વિટર) પર શિવમ સૌરવ ઝા દ્વારા શેર કરાયેલી શર્માની ડિલીટ કરાયેલી શ્રદ્ધાંજલિની સ્ક્રીનશોટ વાયરલ થઈ ગઈ છે. તેમના મૂળ સંદેશમાં શર્માએ લખ્યું હતું, "એક મહાન વ્યક્તિત્વ જે દરેક પેઢીને પ્રેરણા આપશે. આવનારી પેઢીના ઉદ્યોગપતિઓને ભારતના સૌથી વિનમ્ર ઉદ્યોગપતિને મળવાથી ચૂકી ગઈ. સલામ, સર. ઓકે ટાટા બાય બાય."

છેલ્લી લાઈન "ઓકે ટાટા બાય બાય"એ ઘણી ટીકાઓનો સામનો કર્યો, અનેક યુઝર્સે તેમનો અસંતોષ વ્યક્ત કર્યો. એક યુઝરે ટિપ્પણી કરી, "ઈન્ટર્ન પાસે લખાવ્યું હશે," જે સૂચવે છે કે તે કદાચ યોગ્ય રીતે લખાયું ન હતું. બીજા એક યુઝરે કહ્યું, "સમાચારોમાં રહેવાની તક ક્યારેય નથી ચૂકતા," જ્યારે ત્રીજા એક યુઝરે ઉમેર્યું, "આ અયોગ્ય છે."

નોંધનીય છે કે, દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું ગઈકાલે રાત્રે 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. આજે 10 ઓક્ટોબરે તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના નશ્વર અવશેષોને અંતિમ સંસ્કાર માટે વરલી સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર  કરવામાં આવ્યા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, તે સાદગી અને વિનમ્રતાના પ્રતિક હતા. જ્યારે પણ હું રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભ દરમિયાન તેમને આમંત્રણ આપતો હતો, મેં તેમનામાં એવી નમ્રતા જોઈ હતી કે તેઓ ક્યારેય મોટા ઉદ્યોગપતિ લાગતા નહોતા. તેઓ એક દેશભક્ત, સામાન્ય વ્યક્તિ હતા અને હંમેશા પ્રોટોકોલનું પાલન કરતા હતા જ્યારે આપણે ટાટા જૂથના કોઈપણ ઉદ્યોગને જોઈએ છીએ, ત્યારે આપણે તેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિત જોશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget