શોધખોળ કરો

GST on Crematorium Services: શું સ્મશાન સેવાઓ પર પણ GST લાગશે? જાણો સરકારે શું આપ્યો જવાબ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા 'સ્મશાન સેવાઓ પર 18 ટકા GST' લગાવવામાં આવ્યો છે.

PIB Fact Check: GSTના તાજેતરના સુધારેલા દરો પછી, ઘણા મીડિયા અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકારે અંતિમ સંસ્કાર, દફનવિધિ, અગ્નિસંસ્કાર અથવા શબઘર સેવાઓ પર GST લાદ્યો છે અને તે પણ 18 ટકાના ઊંચા દરે. જો કે સરકાર દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલા મેસેજમાં શું છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા 'સ્મશાન સેવાઓ પર 18 ટકા GST' લગાવવામાં આવ્યો છે. આ હેઠળ, અંતિમ સંસ્કાર, દફનવિધિ, અગ્નિસંસ્કાર અથવા શબઘર સેવાઓ પર 18 ટકા GST વસૂલવામાં આવશે. જાણો PIB ફેક્ટ ચેક આ વિશે શું કહે છે.

PIB ફેક્ટ ચેકમાં શું છે

PIB ફેક્ટ ચેકે કેન્દ્ર સરકાર દ્વારા સ્મશાન સેવાઓ પર 18 ટકા GST લગાવવાના સમાચારને નકલી ગણાવ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ દાવો ભ્રામક છે. અંતિમ સંસ્કાર, દફન, અગ્નિસંસ્કાર અથવા શબઘર સેવાઓ પર કોઈ GST નથી. લગભગ 18 ટકા GST માત્ર વર્ક કોન્ટ્રાક્ટ માટે જ લાગુ પડે છે, સેવાઓ પર કોઈ GST લાગતો નથી.

તમે પણ હકીકતની તપાસ કરી શકો છો

જો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે, તો તમે તેની સત્યતા જાણવા માટે PIB દ્વારા ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંક https://factcheck.pib.gov.in/ પર જવું પડશે. આ સિવાય તમે વીડિયોને WhatsApp નંબર +918799711259 અથવા ઈમેલ: pibfactcheck@gmail.com પર પણ મોકલી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
રાજકોટ માર્કેટમાં તેજીનું તોફાન! 1 તોલા સોનું ₹2,500 મોંઘું થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
રાજકોટ માર્કેટમાં તેજીનું તોફાન! 1 તોલા સોનું ₹2,500 મોંઘું થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Alpesh Thakor Statement : તો હું રાજનીતિ છોડી દઈશ....: અભ્યુદય મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનો હુંકાર
Bank Strike News: દેશભરની બેંકોમા હડતાલ, ફાઈવ ડે વીકની માગ સાથે બેંક કર્મચારીઓ ઉતર્યા રસ્તા પર
Vikram Thakor Statement: વિક્રમ ઠાકોર રાજકારણમાં જશે? ઠાકોર સમાજના સંમેલનમાં કરી જાહેરાત
Geniben Thakor Appeal: અભ્યુદય મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોરની અપીલ
Thakor Samaj Sammelan : ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીએ વડોદરામાં મચાવ્યો આતંક; દારૂના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરી સર્જ્યો અકસ્માત
રાજકોટ માર્કેટમાં તેજીનું તોફાન! 1 તોલા સોનું ₹2,500 મોંઘું થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
રાજકોટ માર્કેટમાં તેજીનું તોફાન! 1 તોલા સોનું ₹2,500 મોંઘું થયું, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
પાસ્તા, બીયર, વાઇન, ચૉકલેટ… જાણો EU સાથે FTA બાદ ભારતમાં શું-શું થઇ જશે સસ્તું
પાસ્તા, બીયર, વાઇન, ચૉકલેટ… જાણો EU સાથે FTA બાદ ભારતમાં શું-શું થઇ જશે સસ્તું
Ambalal Patel: રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો, માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો, માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
વિકસિત ભારતની 'પાંચ પ્રતિજ્ઞાઓ': સ્વામી રામદેવે સ્વદેશી શિક્ષણ, ચિકિત્સા અને અર્થતંત્રનો સંકલ્પ લેવડાવ્યો
વિકસિત ભારતની 'પાંચ પ્રતિજ્ઞાઓ': સ્વામી રામદેવે સ્વદેશી શિક્ષણ, ચિકિત્સા અને અર્થતંત્રનો સંકલ્પ લેવડાવ્યો
Embed widget