શોધખોળ કરો

દેશની 100 વર્ષથી જૂની મુખ્ય મસ્જિદોનો સર્વે કરવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ

આ જાહેર હિતની અરજીમાં એવી પણ માંગ કરાઇ છે કે સુપ્રીમ કોર્ટ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા અથવા અન્ય કોઈ સંસ્થાને આ મસ્જિદોનો સર્વે કરવાનો આદેશ આપે

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે દેશની તમામ 100 વર્ષથી વધુ જૂની મોટી મસ્જિદનો સર્વે કરવામાં આવે. આ માટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI)ને આદેશ જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે.

આ જાહેર હિતની અરજીમાં એવી પણ માંગ કરાઇ છે કે સુપ્રીમ કોર્ટ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા અથવા અન્ય કોઈ સંસ્થાને આ મસ્જિદોનો સર્વે કરવાનો આદેશ આપે. આ ઉપરાંત, 100 વર્ષથી વધુ જૂની મસ્જિદોમાં તળાવો અને કૂવાઓમાંથી વઝુ ખસેડવા માટે પણ સૂચનાઓ જાહેર કરવી જોઈએ. આ સર્વેને ગુપ્ત રાખવાની પણ માંગ કરવામાં આવી છે જેથી જો કોઈ અવશેષો મળી આવે તો સાંપ્રદાયિક દ્વેષ અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે. અરજીમાં અનેક માંગણીઓ આ જ અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મધ્યયુગમાં મુસ્લિમ આક્રમણકારો દ્વારા ઘણા હિંદુ, જૈન, શીખ અને બૌદ્ધ મંદિરોને અપમાનિત કરવામાં આવ્યા હતા. સાથે જેને તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી. તેથી આ પ્રાચીન પૂજા સ્થાનોમાંથી ઘણા દેવી-દેવતાઓના અવશેષો મળશે, જે ઇસ્લામ ઉપરાંત અન્ય ધર્મોના હશે. પરસ્પર સહકાર અને સંવાદિતા માટે આ મસ્જિદોમાં હાજર અવશેષોનું સન્માન કરવું જોઈએ અને પ્રાચીન ધાર્મિક અવશેષોની સંભા માટે પગલાં લેવા જોઈએ.

આ અરજી કોણે દાખલ કરી?

આ જાહેર હિતની અરજી દિલ્હી-એનસીઆરના એડવોકેટ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રા દ્વારા એડવોકેટ વિવેક નારાયણ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં એક તળાવ/કુવામાંથી શિવલિંગ મળી આવ્યું હતું. જ્યાં મુસ્લિમો વઝુ કરે છે. એક પ્રથા જે ઘણા દાયકાઓથી ચાલી રહી છે. આ પવિત્ર શિવલિંગ પ્રત્યે ઇરાદાપૂર્વકનો દ્વેષ અને હિંદુ દેવી- દેવતાઓ પ્રત્યે વેર દર્શાવે છે. જેથી હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી શકે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget