શોધખોળ કરો

Bank Deposit Programme: PM મોદીએ કહ્યુ- 1 લાખથી વધુ લોકોને 1300 કરોડ રૂપિયાનો થયો ફાયદો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ ડિપોઝીટર્સના ફસાયેલા પૈસા તેમના ખાતામાં જમા થઇ ગયા છે.

Bank Deposit Programme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેન્ક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે  દેશના બેન્કિંગ સેક્ટર અને દેશના કરોડો બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ માટે મહત્વપૂર્ણ દિવસ છે. દાયકાઓથી ચાલી રહેલી એક મોટી સમસ્યાનું કેવી રીતે સમાધાન નીકળે છે તેનો આજનો દિવસ સાક્ષી રહ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં એક લાખથી વધુ ડિપોઝીટર્સના ફસાયેલા પૈસા તેમના ખાતામાં જમા થઇ ગયા છે. આ રકમ લગભગ 1300 કરોડ રૂપિયાથી વધુ હતી. આજનો આ કાર્યક્રમમાં અને ત્યારબાદ પણ ત્રણ લાખ એવા અન્ય ડિપોઝિટર્સના પૈસા તેમના ખાતામાં જમા થવાના છે. કોઇ પણ દેશની સમસ્યાઓને સમય પર સમાધાન કરીને તેને વિકરાળ થતા બચાવી શકે છે પરંતુ વર્ષો સુધી આપણે ત્યાં એ પ્રવૃતિ રહી છે કે સમસ્યા છે તો તેને ટાળી દો. આજનું નવું ભારત સમસ્યાના સમાધાન પર ભાર મુકે છે, સમસ્યાને ટાળતું નથી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અગાઉ લોકોના કોઇ પણ બેન્કમાં ફસાયેલા પોતાના પૈસા પ્રાપ્ત કરવા માટે વર્ષો લાગી જતા હતા. આપણા નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબોએ આ સમસ્યાનો સામનોકર્યો છે.  આ સ્થિતિ બદલવા માટે અમારી સરકારે ખૂબ સંવેદનશીલતા સાથે ફેરફાર કર્યા અને રિફોર્મ કરવામાં આવ્યું. આપણા દેશમા બેન્ક ડિપોઝીટર્સ માટે ઇન્શોરન્સની વ્યવસ્થા 60ના દાયકામાં બનાવવામાં આવી હતી. અગાઉ બેન્કમાં જમા રકમ પર ફક્ત 50 હજાર રૂપિયા સુધીની રકમ પર ગેરન્ટી હતી પછી તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી હતી. અમે  રકમને એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે કોઇ પણ બેન્ક જો સંકટમાં આવી જાય છે તો ખાતાધારકોને પાંચ લાખ રૂપિયા સુધી જરૂર મળશે. જેનાથી લગભગ 98 ટકા લોકોના ખાતા પુરી રીતે કવર થઇ જાય છે. આજે ખાતાધારકોના લગભગ 76 લાખ કરોડ રૂપિયા પુરી રીતે સુરક્ષિત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget