શોધખોળ કરો

દાગી અને ભ્રષ્ટ અધિકારીઓને કરાશે નિવૃત્ત! PM મોદીએ આપ્યા કાર્યવાહીના નિર્દેશો

PM Modi Order For Union Secretaries: મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળમાં ભ્રષ્ટ અને આળસુ અધિકારીઓ કર્મચારીઓની ઓળખ કરી તેમને જબરદસ્તીથી નિવૃત્ત કરવાની તૈયારી કરી રહી છે.

PM Modi Order For Union Secretaries: મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળમાં ભ્રષ્ટ અને આળસુ અધિકારીઓ કર્મચારીઓની ઓળખ કરી તેમને જબરદસ્તીથી નિવૃત્ત કરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓ અને સચિવોને નિર્દેશ આપ્યો છે કે તેઓ મંત્રાલયોના કામકાજમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મિશન મોડમાં કામ કરે. આ નિર્દેશ મંત્રિમંડળની બેઠકમાં આપવામાં આવ્યો, જ્યાં PM મોદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન તેજ કરવા પર ભાર મૂક્યો.

વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય સિવિલ સેવા (CCS) નિયમોનો હવાલો આપતા કેન્દ્રીય સચિવોને કર્મચારીઓનું મૂલ્યાંકન કરવા અને તેમની વિરુદ્ધ ફરિયાદ કરનારાઓ વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે આ વાત પર પણ ભાર મૂક્યો છે કે પ્રામાણિક અને કામ કરનારી સરકારને ચૂંટણીઓમાં જનતા પુરસ્કૃત કરે છે. તેમણે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ભાજપની ચૂંટણી સફળતાનો હવાલો આપતા જન ફરિયાદોના ત્વરિત નિરાકરણ અને સારા શાસન પર ભાર મૂક્યો.

'ફરિયાદોનું થાય તુરંત નિરાકરણ'

સૂત્રો અનુસાર, મોદીએ અધિકારીઓ અને મંત્રીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ સુનિશ્ચિત કરે કે ફાઇલો એક ડેસ્કથી બીજા ડેસ્ક પર ન ધકેલાય, પરંતુ તેમનું ત્વરિત નિરાકરણ થાય. PMએ અધિકારીઓને અઠવાડિયામાં એક દિવસ ફરિયાદોના નિરાકરણ અને રાજ્ય મંત્રીઓની પ્રગતિની દેખરેખ માટે સમર્પિત કરવાનું પણ કહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે મંત્રાલયોમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓએ લોકોનું જીવન સરળ બનાવવાની દિશામાં કામ કરવું જોઈએ. ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી થવી જોઈએ.

'જનતાને આ સરકાર પાસેથી અપેક્ષા'

મોદીએ કહ્યું છે કે એવા અધિકારીઓ અને કર્મચારીઓ જેમની ઓળખ ભ્રષ્ટ અથવા આળસુ તરીકે છે, તેમને સેવામાંથી દૂર કરી દેવા જોઈએ. સૂત્રોએ જણાવ્યું કે મોદીએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં PMOને લોકોની ફરિયાદો સહિત 4.5 કરોડ પત્રો પ્રાપ્ત થયા, જ્યારે મનમોહન સિંહના કાર્યકાળના અંતિમ પાંચ વર્ષોમાં માત્ર 5 લાખ આવા પત્રો પ્રાપ્ત થયા હતા.

તેમણે આ વાત પર ભાર મૂક્યો કે લોકો ફરિયાદોના નિવારણ પ્રત્યે વધુ આશાવાદી છે. PM મોદીએ જણાવ્યું કે આમાંથી લગભગ 40 ટકા કેસો કેન્દ્ર સરકારના વિભાગો અને એજન્સીઓ સાથે સંબંધિત હતા, જ્યારે બાકીના 60 ટકા કેસો રાજ્ય સરકાર સાથે સંબંધિત હતા.

આ પણ વાંચોઃ

Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget