શોધખોળ કરો

PM Modi Cabinet Ministers: આ સાંસદોને મળી શકે છે મોદી 3.0 કેબિનેટમાં જગ્યા, સામે આવ્યું લિસ્ટ

PM Narendra Modi Oath Taking Ceremony News: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ હવે નવી સરકારની રૂપરેખા અને ચિત્ર ક્લીયર થઇ ગયુ છે. આખરે નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન 2024) ત્રીજીવખત વડાપ્રધાન તરીકે શપથ લેશે

PM Narendra Modi Oath Taking Ceremony News: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ હવે નવી સરકારની રૂપરેખા અને ચિત્ર ક્લીયર થઇ ગયુ છે. આખરે નરેન્દ્ર મોદી રવિવારે (9 જૂન 2024) ત્રીજીવખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. હાલમાં મોદી 3.0ની કેબિનેટ માટે ઘણા નેતાઓના નામ સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ વખતે પીએમએ તેમની કેબિનેટમાં ગઠબંધન સાથીદારોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. જો કે ભાજપ મહત્વના મંત્રાલયો પોતાની પાસે રાખી શકે છે. હાલમાં જે નામોની ચર્ચા થઈ રહી છે તે નીચે મુજબ છે.

આ નામો પર છે ચર્ચા 

નામ પાર્ટી
પિયૂષ ગોયલ  બીજેપી
નારાયણ રાણે બીજેપી
નીતિન ગડકરી બીજેપી
સંદીપાન ભૂમરે શિવસેના શિન્દે જૂથ
પ્રતાપ રાવ જાદવ શિવસેના શિન્દે જૂથ
પ્રફૂલ્લ પટેલ કે સુનિલ તટકરે એનસીપે અજિત પવાર જૂથ
જી કેશન રેડ્ડી બીજેપી તેલંગાણા
બંદી સંજય બીજેપી તેલંગાણા
એટાલા રાજેન્દ્ર બીજેપી તેલંગાણા
ડી કે અરૂણા બીજેપી તેલંગાણા
ડૉ. કે લક્ષ્મણ બીજેપી તેલંગાણા
રામ મોહન નાયડુ ટીડીપી આંધ્રપ્રદેશ
હરીશ ટીડીપી આંધ્રપ્રદેશ
ચંદ્રશેખર ટીડીપી આંધ્રપ્રદેશ
પુરંદેશ્વરી બીજેપી આંધ્રપ્રદેશ
રમેશ બીજેપી આંધ્રપ્રદેશ
બાલા શૌરી જનસેના પાર્ટી
સુરેશ ગૌપી બીજેપી કેરળ
વી. મુરલીધરન બીજેપી કેરળ
રાજીવ ચંદ્રશેખર બીજેપી કેરળ
એલ મુરગન બીજેપી તમિલનાડુ 
કે અન્નામલાઇ બીજેપી તમિલનાડુ
એચ.ડી. કુમારસ્વામી જેડીએસ કર્ણાટક 
પ્રહલાદ જોષી બીજેપી કર્ણાટક
બસવરાજ બમ્બઇ બીજેપી કર્ણાટક
જગદીશ શેટ્ટાર બીજેપી કર્ણાટક
શોભા કરંદલાજે બીજેપી કર્ણાટક
ડૉ. સી.એન. મંજૂનાથ બીજેપી કર્ણાટક

જનતા દળ યૂનાઇટેડમાંથી બની શકે છે 2 મંત્રી
આ સિવાય એનડીએના અન્ય મહત્વપૂર્ણ સહયોગી જનતા દળ યૂનાઇટેડને પણ મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુના બે સાંસદોને મંત્રી બનાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા સાંસદ લલનસિંહ અને રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને કેન્દ્રીય મંત્રીની જવાબદારી મળી શકે છે.

                                                                                              

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ  ધર્મેન્દ્રએ  કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ ધર્મેન્દ્રએ કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર
Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Embed widget