શોધખોળ કરો

PM Modi Goa Visit: PM મોદી આજે ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. ડાબોલિમ એરપોર્ટ પછી રાજ્યનું આ બીજું એરપોર્ટ છે

PM Modi Goa Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે (11 ડિસેમ્બર) ગોવા જવાના છે. પીએમ મોદી અહીં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા વડાપ્રધાન મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પીએમ મોદી મહારાષ્ટ્રના નાગપુરમાં નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. ડાબોલિમ એરપોર્ટ પછી રાજ્યનું આ બીજું એરપોર્ટ છે. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 નવેમ્બર 2016ના રોજ આ એરપોર્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને હવે તેઓ તેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. ઉત્તર ગોવાના મોપા ખાતે સ્થિત આ એરપોર્ટનો ખર્ચ રૂ. 2,870 કરોડ છે.

ગોવાનું બીજું એરપોર્ટ બનશે

પ્રથમ તબક્કામાં એરપોર્ટની વાર્ષિક ક્ષમતા 44 લાખ મુસાફરોની છે અને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેની વાર્ષિક ક્ષમતા એક કરોડ મુસાફરોની રહેશે. ડાબોલિમ એરપોર્ટ વાર્ષિક 8.5 મિલિયન મુસાફરોની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેમાં 'કાર્ગો' (સામાન) પરિવહનની સુવિધા નથી જ્યારે નવા એરપોર્ટમાં કાર્ગો સુવિધાઓ પણ છે. જ્યાં સુધી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તેનું નામ ફાઈનલ કરવામાં ન આવે ત્યાં સુધી એરપોર્ટને ન્યૂ ગોવા ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે.

દેશને 3 આયુષ સંસ્થાઓ પણ મળશે

આ સિવાય પીએમ મોદી અહીં 9મી વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસના સમાપન સત્રને પણ સંબોધિત કરશે. પીએમ દેશને આયુષ સંસ્થાન ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવાની આયુષ સંસ્થા તેમજ ગાઝિયાબાદ અને દિલ્હીની આયુષ સંસ્થાનનું ઉદ્ઘાટન કરશે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્રણેય સંસ્થાઓનું ઉદ્ઘાટન પરંપરાગત દવાના ક્ષેત્રમાં આંતરમાળખાના વિસ્તરણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા તરફ એક મોટું પગલું હશે.

મહારાષ્ટ્રને આ પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે

PM મોદી નાગપુર મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ મોદી નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. તેઓ નાગપુર અને શિરડીને જોડતા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ મોદી શહેરમાં નવનિર્મિત એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદર્ભ શહેરમાં એક જાહેર સમારંભમાં રૂ. 1,500 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
બોલીવૂડનો નવો 'કિંગ' બન્યો રણવીર સિંહ: શાહરૂખ અને પ્રભાસને છોડ્યા પાછળ! 3000 કરોડ ક્લબમાં એન્ટ્રી
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Embed widget