શોધખોળ કરો

રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનમાં અયોધ્યા આવી શકે છે વડાપ્રધાન મોદી

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મંદિરના શિલાન્યાસમાં વડાપ્રધાન મોદીને પણ અયોધ્યા આવવા આમંત્રણ મોકલવાની વાત કરવામાં આવી છે ત્યારબાદથી વડાપ્રધાન મોદી અયોધ્યા આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે

અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિમાં રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન કાર્યક્રમમાં અયોધ્યા આવી શકે છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મંદિરના શિલાન્યાસમાં વડાપ્રધાન મોદીને પણ અયોધ્યા આવવા આમંત્રણ મોકલવાની વાત કરવામાં આવી છે ત્યારબાદથી વડાપ્રધાન મોદી અયોધ્યા આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના પર મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અન્સારીએ કહ્યુ કે, રામ જન્મભૂમિના શિલાન્યાસ કાર્યક્રમમાં આપણા દેશના વડાપ્રધાને જરૂર આવવું જોઇએ. તેમનું સ્વાગત છે. તેમણે કહ્યુ કે, રામ જન્મભૂમિનો શિલાન્યાસ પણ થવો જોઇએ અને અયોધ્યાનો વિકાસ પણ થવો જોઇએ. વડાપ્રધાન જો અયોધ્યા આવશે તો બંન્ને કામ પુરા થઇ જશે. બીજી તરફ રામ જન્મભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યુ કે, કોઇ કારણોસર પોતાના કાર્યકાળના છ વર્ષો સુધી વડાપ્રધાન મોદી અયોધ્યા આવ્યા નથી. જો હવે તે અયોધ્યા આવી રામ મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં ભાગ લે છે તો તેનાથી સારુ કાંઇ નહી હોય. અયોધ્યા વાસીઓની ઇચ્છા પૂર્ણ થઇ જશે અને તેમના હાથે રામ મંદિરનો  શિલાન્યાસ થવો ઐતિહાસિક ગણાશે. જો એવું થાય છે તો ગૃહ મંત્રી અમિત શાહે જે ગગનચુંબી મંદિર બનાવવાની વાત કરી હતી તે સ્વપ્ન  પણ પુરુ થઇ જશે અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ
Embed widget