શોધખોળ કરો

PM Modi : કોને પોતાની માતાનું દૂધ પીધુંં છે... હું આવી રહ્યો છું... PM મોદીએ કહી સંભળાવી ઘટના

આ દરમિયાન પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીર સંબંધીત તેમનો એક જુનો પ્રસંગ યાદ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ પણ કર્યો હતો.

PM in Lok Sabha : વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યાં હતાં. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતાં. જો કે, તેઓ બોલે તે પહેલા જ વિપક્ષે પીએમના ભાષણ દરમિયાન વોકઆઉટ કર્યું હતું. પીએમ મોદી સંસદમાં પહોંચતા જ ભાજપના સાંસદોએ જય શ્રી રામ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. એક દિવસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણીનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે મોદી-અદાણી સંબંધોનો ઉલ્લેખ કરીને ગૃહમાં એક ચિત્ર પણ લહેરાવ્યું હતું. જેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી જ્યારે મોદી આજે લોકસભામાં બોલવા માટે ઉભા થશે ત્યારે તેઓ લોકસભામાં બે દિવસની ચર્ચા દરમિયાન વિરોધ પક્ષોના પ્રશ્નો અને આરોપોના જવાબ આપશે. 

આ દરમિયાન પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીર સંબંધીત તેમનો એક જુનો પ્રસંગ યાદ કર્યો હતો. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ પણ કર્યો હતો. અહીં જમ્મુ-કાશ્મીરને લઈને પણ ચર્ચા થઈ છે પણ થોડા સમય પહેલા જ જેઓ કાશ્મીર ગયા હતા તેમને જોયુ હશે કે, તેમનું ત્યાં કેવું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું. મેં છેલ્લી સાથે જ પોતાનો એક પ્રસંગ યાદ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, હું પણ ગત શતાબ્દીમાં લાલ ચોકમાં યાત્રા લઈને ગયો હતો. ત્યારે આતંકવાદીઓએ પોસ્ટરો લગાવ્યા હતા અને કહ્યું હતું કે, જોઈએ છે કે, કોણે તેમની માતાનું દૂધ પીધું છે જે લાલ ચોકમાં આવીને પોસ્ટરો લગાવે છે. 24 જાન્યુઆરીનો એ દિવસ હતો, ત્યારે મેં પણ કહ્યું હતું કે, આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લે, હું 26 જાન્યુઆરીએ બરાબર 11 વાગ્યે લાલ ચોક પહોંચી જઈશ. હું સુરક્ષા વિના જ આવીશ. હું બુલેટપ્રૂફ જેકેટ વિના આવીશ, લાલ ચોકમાં નિર્ણય લેવાશે કે કોણે પોતાની માતાનું દૂધ પીધું છે. શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો લહેરાવવામાં આવ્યો, ત્યાર બાદ મીડિયાના લોકો પૂછવા લાગ્યા હતા અને ત્યારે મેં જવાબ આપતા કહ્યું હતું કે, સામાન્ય રીતે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ્યારે ભારતનો તિરંગો ફરકાવવામાં આવે છે ત્યારે અમને આનંદ થાય છે. આજે જ્યારે મેં લાલ ચોક પર તિરંગો લહેરાવ્યો ત્યારે દુશ્મન દેશ દારૂગોળો ફોડી રહ્યો હતો.

પીએમ મોદીએ આગળ ઉમેર્યું હતું કે, જે લોકો એ સપનું લઈને બેઠા છે કે ક્યારેક અહીં બેસતા હતાં તેમને ફરી એકવાર તક મળશે એવા લોકો જરા 50 વાર વિચારી લે, તેમની જીવનશૈલી વિશે ફરીથી વિચારે. લોકશાહીમાં તમારે પણ આત્મચિંતન કરવાની જરૂર છે. જેઓ એક સમયે અહીં બેઠા હતા તેઓ ત્યાં ગયા પછી પણ નિષ્ફળ ગયા અને દેશ વધુ ગરીબ થઈ રહ્યો છે. આજે નિરાશામાં ડૂબેલા લોકોએ આત્મમંથન કરવું જોઈએ.

વડાપ્રધાને સંસદમાં કહ્યું હતું કે, જો દેશે આગળ વધવું હશે તો ભારતને આધુનિકતા તરફ જવા સિવાય કોઈ વિકલ્પ નથી. હવે આપણે સમય વ્યર્થ ના કરી શકએ. ભારતે ઈન્ફ્રા પર ધ્યાન આપ્યું છે. ગુલામીના સમયગાળા પહેલા ભારતની આર્કિટેક્ચર અને ઇન્ફ્રા તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ દેશ આઝાદ થયા બાદ એ દિવસ ફરી આવશે પણ એ પણ આવ્યો નહિ. હાઈવે પર વિક્રમી રોકાણ થઈ રહ્યું હોવાનો પણ પીએમ મોદીએ ખુલાસો કર્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Embed widget