શોધખોળ કરો

યૂપી: કાલે દેશના સૌથી મોટા રોજગાર કાર્યક્રમની શરૂઆત કરશે PM મોદી, એક કરોડ લોકોને થશે લાભ

દિલ્હીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ઓનલાઈન માધ્યમથી ઉત્તરપ્રદેશના 6 જિલ્લાના લાભાર્થિઓ સાથે વાત પણ કરશે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનઉથી આ કાર્યક્રમના માધ્યમથી લાભાર્થિઓ સાથે વાત કરશે.

લખનઉ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી શુક્રવારે દેશના સૌથી મોટા રોજગાર કાર્યક્રમને ઓનલાઈન માધ્યમથી સંબોધિત કરશે. આ રોજગાર કાર્યક્રમ સાથે ઉત્તરપ્રદેશના 1 કરોડથી વધુ નોકરી અને રોજગાર મેળવનારા લોકો સામેલ થશે. તેમાં ત્રણ પ્રકારના રોજગારના કાર્યક્રમ જોડાયેલા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોથી પ્રદેશના 1 કરોડથી વધુ લોકો નોકરી અને રોજગાર મળશે. તેમાં અન્ય રાજ્યોમાંથી ઘરે પરત ફરેલા પ્રવાસી શ્રમિકો અને મજૂરો સાથે સાથે સ્થાનિક લોકોને પણ લાભ મળશે. ત્રણ પ્રકારના લાભાર્થી દેશના સૌથી મોટા આ રોજગાર કાર્યક્રમમાં ત્રણ પ્રકારના રોજગાર કાર્યક્રમને સામેલ કરવામાં આવ્યા છે. પ્રથમ ભારત સરકારનો આત્મનિર્ભર ભારત રોજગાર કાર્યક્રમ છે. તેને ભારત સરકારે પ્રારંભ કર્યો છે. તેમાં એ લોકો સામેલ છે, જે લોકોને આ કાર્યક્રમના માધ્યમથી રોજગાર આપવામાં આવ્યો છે. જ્યારે બીજા એમએસએમઈ સેક્ટરમાં જે લોકોને નોકરી મળી છે અને સરકારે જે ઔદ્યોગિક સંગઠનો સાથે એમઓયૂ કર્યા છે, એ લોકો પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. ત્રીજો કાર્યક્રમ સ્વત રોજગારનો છે. તેમાં એ લોકો હશે, જેમાં બેન્કો અને સરકારના પ્રયત્નો દ્વારા તેમના ઉદ્યોગ માટે લોન આપીને તેમના રોજગાર અને ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે. એવા લોકો પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. દેશનો સૌથી મોટો રોજગાર કાર્યક્રમ દેશનો આ સૌથી મોટો રોજગાર કાર્યક્રમ છે, જેમાં દિલ્હીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ઉત્તરપ્રદેશથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઓનલાઈન માધ્યમથી લાભાર્થિઓ સાથે વાત કરશે. એક દિવસમાં 1 કરોડથી વધુ લોકોને નોકરી અને રોજગાર આપનારી આ સૌથી મોટી સંખ્યા હશે, જેમાં પ્રવાસી અને સ્થાનિક લોકો સામેલ થશે. તેમાં દિલ્હીથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ઓનલાઈન માધ્યમથી ઉત્તરપ્રદેશના 6 જિલ્લાના લાભાર્થિઓ સાથે વાત પણ કરશે. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્નાથ લખનઉથી આ કાર્યક્રમના માધ્યમથી લાભાર્થિઓ સાથે વાત કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget