શોધખોળ કરો

PM Modi in Kedarnath Live: કેદારનાથ દુર્ઘટનાને યાદ કરીને ભાવુક થયા PM મોદી, કહ્યું- હું અહીં આવું છું અને કણ-કણ સાથે જોડાઈ જાવ છું

બુધવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાનના આગમનને લગતી વ્યવસ્થાઓની સમીક્ષા કરવા કેદારનાથની મુલાકાત લીધી હતી.

Key Events
pm narendra modi to visit kedarnath today live updates inaugurate infra projects worth 140 cro PM Modi in Kedarnath Live: કેદારનાથ દુર્ઘટનાને યાદ કરીને ભાવુક થયા PM મોદી, કહ્યું- હું અહીં આવું છું અને કણ-કણ સાથે જોડાઈ જાવ છું
आदिगुरु_शंकराचार्य_की_समाधि

Background

PM Modi Kedarnath Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે કેદારનાથ ધામની મુલાકાતે છે જ્યાં તેઓ આદિ ગુરુ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી અને 35 ટન વજનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય વડાપ્રધાન 2013ની કુદરતી આફતમાં ક્ષતિગ્રસ્ત થયેલા શંકરાચાર્યની સમાધિ સ્થળનું પણ ઉદ્ઘાટન કરશે. બાબા કેદારની મુલાકાતની સાથે મોદી કેદારનાથમાં 400 કરોડ રૂપિયાથી વધુના કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

બુધવારે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાનના આગમનને લગતી વ્યવસ્થાઓની સમીક્ષા કરવા કેદારનાથની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે દેવસ્થાનમ બોર્ડના વિસર્જનની માંગ કરતા તીર્થના પૂજારીઓ અને પાંડા સમાજના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરી. ધામીએ કહ્યું કે દરેક વ્યક્તિ વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે.

10:49 AM (IST)  •  05 Nov 2021

પીએમ મોદીએ કેદારનાથના પુનઃનિર્માણ માટે ઉત્તરાખંડ સરકારનો આભાર માન્યો

કેદારનાથમાં પીએમ મોદીએ કહ્યું, આ આદિમ ભૂમિ પર શાશ્વતતા સાથે આધુનિકતાનો આ સમન્વય, વિકાસના આ કાર્યો ભગવાન શંકરની જન્મજાત કૃપાનું પરિણામ છે. હું ઉત્તરાખંડ સરકાર, મુખ્યમંત્રી ધામી જી અને આ ઉમદા પ્રયાસો માટે આ કાર્યોની જવાબદારી સ્વીકારનાર તમામનો પણ આભાર માનું છું.

10:48 AM (IST)  •  05 Nov 2021

કેદારનાથ દુર્ઘટનાને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈ ગયા

કેદારનાથમાં પીએમ મોદીએ કહ્યું કે, વર્ષો પહેલા અહીં જે નુકસાન થયું તે અકલ્પનીય હતું. અહીં આવતા લોકો વિચારતા કે શું આ આપણું કેદારધામ ફરી ઊભું થશે? પણ મારો અંદરનો અવાજ કહેતો હતો કે તે પહેલા કરતા વધુ ગર્વથી ઉભા થસું. અહીં આવીને કણ-કણ સાથે જોડાઈ જાવ છું. 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget