શોધખોળ કરો

પંજાબમાં કોરોનાથી પોલીસ અધિકારીનું મોત, પરિવારને 50 લાખ રૂપિયા આપશે સરકાર

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

ચંદીગઢ: પંજાબના લુધિયાણામાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના વાયરસથી એક 52 વર્ષના પોલીસ અધિકારીનું મોત થયું છે. સિવિલ સર્જન રાજેશ બગ્ગાએ જણાવ્યું કે એસીપી અનિલ કોહલીએ એસપીએસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પંજાબ સરકારે શુક્રવારે હોસ્પિટલને પોલીસ અધિકારીની સારવાર પ્લાઝ્મા થેરાપીથી કરવાની મંજૂરી આપી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આટલી રકમ કોઈપણ અધિકારીના પરિવારને આપવામાં આવશે જેમનું આ સમયે કર્તવ્ય નિર્વહન દરમિયાન મોત થશે. લુધિયાણાના જિલ્લા જનસંપર્ક કાર્યાલયે ટ્વિટ કર્યું, દુખદ સમાચાર, એસપી અનિલ કોહલીનું નિધન થયું છે. તેઓ લુધિયાણાના એસપીએસ હોસ્પિટલમાં દાખલ હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પોલીસ મહાનિર્દેશક દિનકર ગુપ્તાએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રીએ ટ્વિટ કરી કહ્યું, 'એ જણાવતા ખૂબ દુખ થાય છે કે કોરોના વાયરસના સંકમણના કારણે આપણે ગુરમૈલ સિંહ કાનૂનગો અને આજે અનિલ કોહલીને ગુમાવ્યા છે. આ સંકટ સમયમા કોરોના વાયરસ સંક્રમણના કારણે આપણા યોદ્ધાને ગુમાવવા રાજ્ય માટે ખૂબ મોટું નુકશાન છે. દુખના આ સમયમાં હું તેમના પરિવાર સાથે છું.' એસપી અનિલ કોહલીને 12 એપ્રિલના કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. શુક્રવારે તેમના પત્ની સુરક્ષા ગાર્ડ અને એક સ્ટેશન પ્રભારીના પણ સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget