શોધખોળ કરો

પંજાબમાં કોરોનાથી પોલીસ અધિકારીનું મોત, પરિવારને 50 લાખ રૂપિયા આપશે સરકાર

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

ચંદીગઢ: પંજાબના લુધિયાણામાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના વાયરસથી એક 52 વર્ષના પોલીસ અધિકારીનું મોત થયું છે. સિવિલ સર્જન રાજેશ બગ્ગાએ જણાવ્યું કે એસીપી અનિલ કોહલીએ એસપીએસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પંજાબ સરકારે શુક્રવારે હોસ્પિટલને પોલીસ અધિકારીની સારવાર પ્લાઝ્મા થેરાપીથી કરવાની મંજૂરી આપી હતી. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મૃતકના પરિવારને 50 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આટલી રકમ કોઈપણ અધિકારીના પરિવારને આપવામાં આવશે જેમનું આ સમયે કર્તવ્ય નિર્વહન દરમિયાન મોત થશે. લુધિયાણાના જિલ્લા જનસંપર્ક કાર્યાલયે ટ્વિટ કર્યું, દુખદ સમાચાર, એસપી અનિલ કોહલીનું નિધન થયું છે. તેઓ લુધિયાણાના એસપીએસ હોસ્પિટલમાં દાખલ હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પોલીસ મહાનિર્દેશક દિનકર ગુપ્તાએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રીએ ટ્વિટ કરી કહ્યું, 'એ જણાવતા ખૂબ દુખ થાય છે કે કોરોના વાયરસના સંકમણના કારણે આપણે ગુરમૈલ સિંહ કાનૂનગો અને આજે અનિલ કોહલીને ગુમાવ્યા છે. આ સંકટ સમયમા કોરોના વાયરસ સંક્રમણના કારણે આપણા યોદ્ધાને ગુમાવવા રાજ્ય માટે ખૂબ મોટું નુકશાન છે. દુખના આ સમયમાં હું તેમના પરિવાર સાથે છું.' એસપી અનિલ કોહલીને 12 એપ્રિલના કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. શુક્રવારે તેમના પત્ની સુરક્ષા ગાર્ડ અને એક સ્ટેશન પ્રભારીના પણ સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget