શોધખોળ કરો

Prashant Kishor: શું પડી જશે મોદી સરકાર ? ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જાણો શું આપ્યું મોટુ નિવેદન

મોદી 3.0 સરકારની રચના બાદ રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી છે. પ્રશાંત કિશોરે વિપક્ષને કેન્દ્રની મોદી સરકારને પાડવાનો આઈડિયા આપ્યો છે.

Prashant Kishor: મોદી 3.0 સરકારની રચના બાદ રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપી છે. પ્રશાંત કિશોરે વિપક્ષને કેન્દ્રની મોદી સરકારને પાડવાનો આઈડિયા આપ્યો છે.  રાજકીય વિશ્લેષકે વિપક્ષને સૂચન કર્યું છે કે કેન્દ્રમાં મોદી સરકાર કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. 

વાસ્તવમાં એક ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં વિપક્ષે શું કરવું જોઈએ. પ્રશાંત કિશોરે કહ્યું, "જો ઈન્ડિયા ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે તો પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર મુશ્કેલીમાં આવી શકે છે." જો વિપક્ષ આ બાબતોનો અમલ કરશે તો મોદી સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

પ્રશાંત કિશોરે વિપક્ષને આપી સલાહ 

રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે કહ્યું કે, "જો ઈન્ડિયા ગઠબંધન હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવે છે તો પીએમ મોદીના નેતૃત્વવાળી  મોદી સરકાર પડી શકે છે." આ નિવેદન તેમણે એવા સમયે આપ્યું છે  જ્યારે પ્રશાંત કિશોરે લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટી જીતનો દાવો કર્યો હતો.

પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી થઈ ફેઈલ

પ્રશાંત કિશોરે ભાજપને 300થી વધુ બેઠકો મળવાની ભવિષ્યવાણી કરી હતી. જો કે, જ્યારે 4 જૂન (મંગળવારે) લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું, કારણ કે ભાજપ ગઠબંધન 300 થી 400 બેઠકો વચ્ચે જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપ માત્ર 240 સીટો જીતી શકી હતી જ્યારે એનડીએ ગઠબંધન 293 સીટો જીતી શક્યું હતું.

પીએમ મોદીએ 9 જૂને શપથ લીધા હતા 

તમને જણાવી દઈએ કે કેન્દ્રમાં ભાજપે ત્રીજી વખત સરકાર બનાવી છે. નરેન્દ્ર મોદીએ 9 જૂન (રવિવાર) ના રોજ સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા. TDP અને JDUએ મોદી સરકાર બનાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે. ટીડીપીએ 16 બેઠકો જીતી છે, જ્યારે નીતિશ કુમારની જેડીયુએ 12 બેઠકો જીતી છે, જેના કારણે ભાજપ ગઠબંધન બહુમતનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું છે.  

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. વડાપ્રધાન મોદી અને કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. આ સાથે મોદી કેબિનેટમાં 18 વરિષ્ઠ નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચાર મહત્વના મંત્રાલયો ભાજપે પોતાની પાસે રાખ્યા છે.          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ideas of India Summit 2025: મનીષ ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે AI ભારતને બદલી શકે છે...Surat Accident: મુસાફરો ભરેલી રિક્ષા ખાઈ ગઈ પલટી... જુઓ મુસાફરોના કેવા થયા હાલ CCTV ફુટેજમાંDabhoi: તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યો બાઈકચાલક, ખાડામાં ખાબક્યો આ વ્યક્તિ અને પછી...Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
ideas of india summit 2025: ભારતમાં મેન્ટલ હેલ્થ વિશે લોકો કેટલા જાગૃત, ડૉ. પ્રતિમા મૂર્તિએ જણાવ્યું કે શું છે જરૂરી 
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Ideas Of India: માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે,મનિષ ગુપ્તાએ જણાવ્યું- AI ભારતને કેવી રીતે બદલી શકે છે
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
Kutch: કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મોત 
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે? જાણો ગુજરાત સરકારે શું આપ્યો જવાબ?
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
Delhi Assembly Session: દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Embed widget