શોધખોળ કરો

President Droupadi Murmu: રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા, જાણો શપથ ગ્રહણની તારીખ અને સમય

President Droupadi Murmu: રાષ્ટ્રપતિએ NDA નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે 09 જૂન 2024ના રોજ સાંજે 07:15 કલાકે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે.

President Droupadi Murmu: રાષ્ટ્રપતિએ NDA નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે 09 જૂન 2024ના રોજ સાંજે 07:15 કલાકે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવશે. NDA નેતાઓના સમર્થનના પત્રો પ્રાપ્ત કર્યા પછી, રાષ્ટ્રપતિને જાણવા મળ્યું કે NDA 18મી લોકસભામાં બહુમતી મેળવવાની સ્થિતિમાં છે. જે બાદ રાષ્ટ્રપતિએ ભારતના બંધારણની કલમ 75(1) હેઠળ નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા.

 

રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય જણાવવા વિનંતી કરી હતી. ઉપરાંત, કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો તરીકે નિમણૂક કરવા માટે અન્ય નેતાઓના નામોની યાદી માંગવામાં આવી હતી.

એનડીએ ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પછી મોદી રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને તેમના સમર્થક સાંસદોની યાદી આપી અને સરકાર બનાવવાનો દાવો કર્યો.

કેન્દ્ર સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કહ્યું કે છેલ્લા 10 વર્ષની જેમ આ વખતે પણ દેશવાસીઓ નિરાશ નહીં થાય. કોઈપણ કાર્યને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. જે રીતે પહેલાની સરકાર ચાલતી હતી તે જ રીતે આ સરકાર પણ ચાલશે.દેશના લોકોએ ત્રીજી વખત સેવા માટે આદેશ આપ્યો છે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું દેશવાસીઓને ખાતરી આપું છું કે 18મી લોકસભામાં પણ અમે તે જ ગતિ અને એટલી જ તાકાતથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. આજે સવારે એનડીએની એક બેઠક યોજાઈ હતી. તમામ સાથીઓએ ફરી મને પસંદ કર્યો છે. આ વિશે રાષ્ટ્રપતિને મે જાણ કરી. તેમણે મને બોલાવ્યો અને પ્રધાનમંત્રી ઉમેદવારના રુપમાં કામ કરવા માટે ડ્યૂટી આપી છે. મંત્રિપરિષદ સદસ્યની યાદી માટે સૂચિત કરવામાં આવ્યા છે. 

'2014માં નવો હતો, હવે મને અનુભવ છે'

આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, "હું 2014માં નવો હતો. હવે મને લાંબા સમયથી અનુભવ મળ્યો છે. હવે અમારા માટે કામને તરત જ આગળ વધારવામાં સરળતા રહેશે. આ અનુભવ દેશની સેવામાં ફાયદાકારક સાબિત થશે. આ 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતની વૈશ્વિક છબી ઉભરી આવી છે. 

નરેન્દ્ર મોદીએ કહ્યું, "દુનિયા અનેક સંકટ, તણાવ અને આફતોમાંથી પસાર થઈ રહી છે. આ બધી સમસ્યાઓ વચ્ચે આપણે આપણી જાતને બચાવવી પડશે અને આગળ વધવું પડશે. આપણે ભારતીયો આટલા મોટા સંકટ વચ્ચે સૌથી ઝડપી ગતિએ આગળ વધવાના છીએ. "  

પીએમ મોદીએ કહ્યું કે આજે એનડીએની બેઠક યોજાઈ હતી. એનડીએના સહયોગીઓએ ફરી એકવાર મને આ જવાબદારી માટે પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે હું 9 જૂન 2024ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈશ. ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી શુક્રવારે સર્વસંમતિથી NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. આ રીતે મોદી હવે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રીRahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાંPM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp AsmitaCBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Health Tips: પાણીમાં પલાળીને કે બાફીને, કઈ રીતે ચણા ખાવા સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક?
Health Tips: પાણીમાં પલાળીને કે બાફીને, કઈ રીતે ચણા ખાવા સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક?
ઓસ્ટ્રેલિયા પર Cyclone Alfredનો ખતરો, ભારે તબાહીની આશંકા, 25 લાખ લોકો પર સંકટ
ઓસ્ટ્રેલિયા પર Cyclone Alfredનો ખતરો, ભારે તબાહીની આશંકા, 25 લાખ લોકો પર સંકટ
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Embed widget