શોધખોળ કરો

Ayodhya News: રામ મંદિરના પૂજારીઓ અને સેવાદારોને ભેટ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આપશે આ તમામ સુવિધાઓ

Ram Mandir News: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે

Ram Mandir News: ઉત્તર પ્રદેશમાં રામની નગરી અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં રામલલાના ભવ્ય મંદિરમાં તેમના પૂજારીઓ અને સેવાદારો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરના પૂજારીઓ અને સેવાદારોને સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ મળશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે કે રામ મંદિરના તમામ પૂજારીઓ અને સેવાદારોને સરકારી કર્મચારીઓની જેમ તમામ સુવિધાઓ મળશે. જાણકારી અનુસાર જાન્યુઆરી 2024માં રામલલાના ભવ્ય મંદિરમાં બિરાજ્યા બાદ પૂજારી અને સેવાદારોને સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ આપવામાં આવશે. જેમાં મેડિકલ એલાઉન્સ, હાઉસ એલાઉન્સ,  રજા સાથે મુસાફરી અને ભોજનની વ્યવસ્થા સામેલ કરવામાં આવી છે.                                          

જૂના પૂજારીઓને પણ સુવિધા મળશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું કે, આ તમામ સુવિધાઓ જાન્યુઆરી 2024માં નિયુક્ત કરાયેલા નવા પૂજારીઓ અને સેવાદારોને આપવામાં આવશે, જેમાં છેલ્લા લાંબા સમયથી રામલલાની સેવા કરી રહેલા પૂજારીઓ અને સેવાદારનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યાના રામ મંદિર પરિસરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સિવાય પાંચ અન્ય મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. જેમના માટે પૂજારી અને સેવાદારની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. આ નિમણૂક ડિસેમ્બર 2023 સુધીમાં કરવામાં આવશે અને તે બધા જાન્યુઆરી 2024 સુધીમાં મંદિરોમાં તેમનું કામ શરૂ કરશે. મળતી માહિતી મુજબ આ તમામને પણ આ લાભ મળશે.           

ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેની તમામ જવાબદારી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવી હતી. જે બાદ સૌથી પહેલા એપ્રિલ 2023માં રામ મંદિરના પૂજારીઓ અને સેવાદારોનો પગાર 8 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવ્યો હતો. હાલ માટે ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રામ મંદિરમાં રામલલા બિરાજમાન થશે એ સાથે  પૂજારીઓ અને સેવાદારોને રાજ્ય કર્મચારીઓ જેટલી જ સુવિધાઓ આપવામાં આવશે. જેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
કઈ UPI એપ્સમાં મળશે PF ઉપાડવાનો વિકલ્પ? જાણીલો કામની વાત
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
Embed widget