શોધખોળ કરો

Ayodhya News: રામ મંદિરના પૂજારીઓ અને સેવાદારોને ભેટ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આપશે આ તમામ સુવિધાઓ

Ram Mandir News: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે

Ram Mandir News: ઉત્તર પ્રદેશમાં રામની નગરી અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલમાં રામલલાના ભવ્ય મંદિરમાં તેમના પૂજારીઓ અને સેવાદારો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિરના પૂજારીઓ અને સેવાદારોને સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ મળશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે કે રામ મંદિરના તમામ પૂજારીઓ અને સેવાદારોને સરકારી કર્મચારીઓની જેમ તમામ સુવિધાઓ મળશે. જાણકારી અનુસાર જાન્યુઆરી 2024માં રામલલાના ભવ્ય મંદિરમાં બિરાજ્યા બાદ પૂજારી અને સેવાદારોને સરકારી કર્મચારીઓ જેવી સુવિધાઓ આપવામાં આવશે. જેમાં મેડિકલ એલાઉન્સ, હાઉસ એલાઉન્સ,  રજા સાથે મુસાફરી અને ભોજનની વ્યવસ્થા સામેલ કરવામાં આવી છે.                                          

જૂના પૂજારીઓને પણ સુવિધા મળશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું કે, આ તમામ સુવિધાઓ જાન્યુઆરી 2024માં નિયુક્ત કરાયેલા નવા પૂજારીઓ અને સેવાદારોને આપવામાં આવશે, જેમાં છેલ્લા લાંબા સમયથી રામલલાની સેવા કરી રહેલા પૂજારીઓ અને સેવાદારનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અયોધ્યાના રામ મંદિર પરિસરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સિવાય પાંચ અન્ય મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. જેમના માટે પૂજારી અને સેવાદારની પણ નિમણૂક કરવામાં આવી રહી છે. આ નિમણૂક ડિસેમ્બર 2023 સુધીમાં કરવામાં આવશે અને તે બધા જાન્યુઆરી 2024 સુધીમાં મંદિરોમાં તેમનું કામ શરૂ કરશે. મળતી માહિતી મુજબ આ તમામને પણ આ લાભ મળશે.           

ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેની તમામ જવાબદારી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવી હતી. જે બાદ સૌથી પહેલા એપ્રિલ 2023માં રામ મંદિરના પૂજારીઓ અને સેવાદારોનો પગાર 8 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવ્યો હતો. હાલ માટે ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રામ મંદિરમાં રામલલા બિરાજમાન થશે એ સાથે  પૂજારીઓ અને સેવાદારોને રાજ્ય કર્મચારીઓ જેટલી જ સુવિધાઓ આપવામાં આવશે. જેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget