શોધખોળ કરો

ભારતને યુવા પેઢી પાસેથી અનેક આશા, યુવાનો ભેદભાવને નથી કરતા પસંદઃ મન કી બાતમાં પીએમ મોદીનું સંબોધન

પીએમ મોદીના રેડિયો કાર્યક્રમનો આ 60મો એપિસોડ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 60મી વખત મન કી બાત દ્વારા દેશને સંબોધન કરી રહ્યા છે. તેમણે તમામ દેશવાસીઓને નવા વર્ષની શુભકામના આપી જણાવ્યું, આજની પેઢી ખૂબ પ્રતિભાશાળી છે જેનો આપણે સૌ અનુભવ કરીએ છીએ. આ સોશિયલ મીડિયાનો યુગ છે. લોકો સિસ્ટમને ફોલો પણ કરે છે. આપણા દેશના યુવાનોને અરાજકતા પ્રત્યે નફરત છે, તઓ ભેદભાવને પસંદ કરતા નથી. સ્વામી વિવેકાનંદે કહ્યુ હતું, આપણો વિશ્વાસ યુવા પેઢીમાં છે. તેમણે કહ્યું હતું, યુવાવસ્થાની કિંમતને ન તો આંકી શકાય  થે કે ન તો તેનું વર્ણન કરી શકાય છે.આ સૌથી મૂલ્યવાન સમય છે. કન્યાકુમારી વિશ્વ માટે તીર્થક્ષેત્ર બન્યું છે. સ્વામીજીના સ્મારકે દરેક લોકોને રાષ્ટ્રભક્તિ માટે પ્રેરિત કર્યુ છે. ઉત્તરપ્રદેશમાં કેટલીક મહિલાઓએ સમગ્ર વિસ્તારને પ્રેરણા આપી છે. તેમણે સાબિત કરી દીધું કે જો એકજૂથ થઈને કામ કરવામાં આવે તો બધાની મદદ થઈ શકે છે. ફૂલહારની મહિલાઓ ભેગા મળીને ચપ્પલ બનાવે છે અને આ ચપ્પલને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ગાંધીજીએ આત્મનિર્ભર બનવાનો રસ્તો બતાવ્યો હતો. જે સ્વતંત્ર ભારતમાં આપણે શ્વાસ લઈ રહ્યા છીએ તે માટે અનેક લોકોએ બલિદાન આપ્યું છે. આપણે બે ત્રણ વર્ષ સુધી સ્થાનિક સામાન ખરીદવાનો સંકલ્પ લઈએ. આ માટે યુવાનો આગળ આવે અને લોકોને પ્રેરિત કરે.
સૂર્યગ્રહણનો ઉલ્લેખ કરી જણાવ્યું, ભારતમાં ખગોળ વિજ્ઞાનનો ગૌરવશાળી ઈતિહાસ છે. દેશના અલગ-અલગ સ્થાનમાં આવેલા જંતર-મંતરનો ખગોળ વિજ્ઞાન સાથે ઊંડો સંબધ છે. આપણી પાસે પુણા નજીક વિશાળ ટેલિસ્કોપ છે. લદ્દાખમાં પણ પાવરફૂલ ટેલિસ્કોપ છે. 2015માં બેલ્જિયમના પ્રાઇમ મિનિસ્ટર અને મેં નાનીતાલમાં ટેલિસ્કોપનું ઉદ્ઘાટન કર્યું. જે એશિયામાં સૌથી મોટું છે. ઈસરો આદિત્ય નામનો સેટેલાઇટ પણ લોન્ચ કરવાનું છે. છેલ્લા 6 મહિનાં 17મી લોકસભાના બંને ગૃહોના સભ્યો ઘણા પ્રોડક્ટિવ રહ્યા છે. આ માટે તમામ સાંસદો અભિનંદનને પાત્ર છે. સાંસદોએ 60 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જાન્યુઆરીમાં તહેવાર મનાવવામાં આવશે. આ તહેવારો ખેડૂતો સાથે જોડાયેલા છે અને ભારતની વિવિધતાની યાદ અપાવે છે. 2020માં ફરી મળીશું. નવો ઉંમગ, નવો ઉત્સાહ, આવો નીકળી પડીએ. ઘણું કરવાનું છે, દેશને નવી ઊંચાઈ પર પહોંચાડવાનો છે. ગત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ વિવિધ મુદ્દાઓ વચ્ચે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટથી લઈ પ્લાસ્ટિક મુક્ત ભારત અને અયોધ્યા મંદિર પર સુ્પ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
Embed widget