શોધખોળ કરો

Agnipath Protest: અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે પહેલીવાર PM Modiએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

PM Modi on Agnipath Scheme : બેંગલુરુમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ આ નિવેદન આપ્યું છે.

PM Modi on Agnipath : દેશભરમાં અગ્નિપથ યોજના (Agnipath Scheme) સામે વિરોધપક્ષની આકરી ટીકા અને વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું હતું કે માત્ર સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો અને નવા સંકલ્પ તરફ લઈ જઈ શકે છે. સુધારણાઓ અસ્થાયી રૂપે અપ્રિય જણાશે, પરંતુ સમય પસાર થવા સાથે ફાયદાકારક રહેશે. અગ્નિપથ યોજનાનું નામ લીધા વિના તેમણે કહ્યું, "શરૂઆતમાં કેટલાક નિર્ણયો અપ્રિય લાગે છે, પરંતુ બાદમાં દેશને તે નિર્ણયોના ફાયદાની અનુભૂતિ થાય છે, આ નિર્ણયો રાષ્ટ્ર નિર્માણમાં મદદ કરે છે."

પીએમ નરેન્દ્ર મોદી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે
પીએમ નરેન્દ્ર મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન, PM એ 28,000 કરોડ રૂપિયાથી વધુની રેલ અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પીએમએ બેંગ્લોરમાં જનસભાને પણ સંબોધી હતી. પીએમએ કહ્યું કે કર્ણાટકમાં 5 નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ, 7 રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. અમે કોંકણ રેલ્વેના 100 ટકા વિદ્યુતીકરણના મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાક્ષી બન્યા છીએ. આ તમામ પ્રોજેક્ટ કર્ણાટકના યુવાનો, મધ્યમ વર્ગ, ખેડૂતો, કામદારો, ઉદ્યોગ સાહસિકોને નવી સુવિધાઓ આપશે.

શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બેંગલુરુમાં ટ્રાફિકજામથી છુટકારો મેળવવા માટે રેલ, રોડ, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર પર ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે. અમારી સરકાર બેંગલોરના ઉપનગરીય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય રેલ્વે હવે ઝડપી, સ્વચ્છ, વધુ આધુનિક, સલામત અને નાગરિક-મૈત્રીપૂર્ણ બની રહી છે. અમે રેલને દેશના તે ભાગોમાં પણ લઈ ગયા છીએ જ્યાં તેના વિશે વિચારવું પણ મુશ્કેલ હતું.

પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે હું સ્પષ્ટપણે માનું છું કે,  સંપત્તિ સરકારી હોય કે ખાનગી, બંને દેશની સંપત્તિ છે, તેથી દરેકને સમાન તક મેળવી જોઈએ, આ દરેકનો પ્રયાસ છે. અમારી સરકાર સુધારા માટે સતત કામ કરી રહી છે. ઘણા નિર્ણયો શરૂઆતમાં અપ્રિય લાગે છે, પરંતુ પછીથી તે નિર્ણયોના ફાયદા દેશને સમજાવા લાગે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget