શોધખોળ કરો

ગોડસેને દેશભક્ત ગણાવવા પર પ્રિયંકાએ સાધ્વી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- બાપુના હત્યારા દેશભક્ત?

ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગુરુવારે કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. તેના આ નિવેદનથી ભાજપે પણ કિનારો કરી લેતા કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા દેશભક્ત હોઈ શકે નહીં.

નવી દિલ્હી: નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવનાર ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર પ્રિયંકા ગાંધીએ પડકાર આપતા કહ્યું કે ભગવા પાર્ટીના રાષ્ટ્રવાદી નેતાઓ તેના પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “બાપુના હત્યારા દેશભક્ત ? હે રામ !” તેઓએ કહ્યું “પોતાના ઉમેદવારના નિવેદનથી અંતર રાખવું પર્યાપ્ત નથી. શું ભાજપના રાષ્ટ્રવાદી નેતાઓ પાસે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની હિમ્મત છે ?” સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન, બોલી- ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે, જુઓ વીડિયો  ભાજપના ઉમેદવાર અને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના આરોપી પ્રજ્ઞાએ ગુરુવારે કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. આ નિવેદનથી ભાજપે પણ કિનારો કરી લેતા કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા દેશભક્ત હોઈ શકે નહીં. જો કે ભારે વિવાદ થતાં સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી લીધી છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે “હવે એ સ્પષ્ટ છે કે, ભાજપવાળા ગોડસેના વંશજ ! ભાજપના નેતા ગોડસેને દેશભક્ત અને શહીદ હેમંત કરકરેને દેશદ્રોહી ગણાવે છે ! હિંસાની સંસ્કૃતિ અને શહીદોનું અપમાન જ ભાજપના ડીએનએમાં છે.” સુરજેવાલાએ અન્ય એક ટ્વીટમાં જણાવ્યું કે ગોડસેને દેશભક્ત ગણાવી દેશનું અપમાન કર્યું છે. ભારતના ગાંધીવાદી મૂળ સિદ્ધાંતોનું તિરસ્કાર કરવાનું ભાજપનું આ અપમાનજનક ષડયંત્ર છે. ઉલ્લેખનીય છે કે શહીદ હેમંત કરકરેને લઈને આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાના ચૂંટણી પ્રચાર પર 72 કલાક પ્રતિબંધ લગાવી દીધો હતો. પ્રજ્ઞાએ કહ્યું હતું કે મે કરકરેને શ્રાપ આપ્યો હતો જેના કારણે તેઓ આતંકીઓના હાથે માર્યા ગયા. આ નિવેદન બાદ સાધ્વીની ભારે ટીકા થઈ હતી. વિદ્યાસાગરની મૂર્તિ વિવાદ- મમતા બેનર્જીએ કહ્યું- PM મોદી આરોપ સાબિત કરે નહી તો જેલમાં નાખીશું રાહુલ ગાંધીએ PM મોદીને લઇ કહ્યું- ડિક્શનરીમાં નવો શબ્દ આવ્યો Modilie, અર્થ પણ જણાવ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget