શોધખોળ કરો

Razia Sultana Resigns: નવજોત સિંહ સિદ્ધુની નજીકના રજિયા સુલ્તાનાએ પંજાબના મંત્રી પદેથી આપ્યું રાજીનામું 

Razia Sultana Resigns: પંજાબના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ રાજીનામું આપ્યું છે. રઝિયા સુલ્તાનાને પાણી પુરવઠા અને સ્વચ્છતા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું હતું.

 

Razia Sultana Resigns: પંજાબના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ રાજીનામું આપ્યું છે. રઝિયા સુલ્તાનાને પાણી પુરવઠા અને સ્વચ્છતા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું હતું.  તેમણે કહ્યું કે દરેકને ખબર હતી કે કંઈક ખોટું થવાનું છે. તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ તેમને કોઈ લોભ નથી. તેઓ પંજાબ અને પંજાબી માટે લડી રહ્યા છે. રઝિયા સુલ્તાના નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાના પત્ની છે.


મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મોકલેલા તેમના રાજીનામા પત્રમાં રઝિયા સુલ્તાનાએ કહ્યું કે તે નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી રહી છે. તેણીએ કહ્યું કે તે પાર્ટી કાર્યકર્તા તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.

પંજાબમાં ચરણજીતસિંહ ચન્નીના પ્રધાનમંડળમાં હજુ બે દિવસ પૂર્વે જ કેબિનેટ પ્રધાન તરીકે જોડાયેલા રઝીયા સુલતાને (Razia Sultan) પણ મંત્રીમંડળમાંથી રાજીનામુ ધરી દિધુ છે. રાજીનામુ આપતા, કોંગ્રેસમાં જૂથવાદ વ્યાપકપણે ફેલાવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. રઝીયા સુલતાન, નવજોતસિંહ સિદ્ધુના સ્ટેટેજિક એડવાઈઝર અને પૂર્વ આઈપીએસ અધિકારી મોહમંદ મુસ્તફાના પત્નિ છે.

પંજાબ કોંગ્રેસમાં રાજકીય ગરમાવો છે. નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દિધા પછી એક રાજીનામુ સરકારમાંથી એક બીજુ રાજીનામુ પક્ષના સંગઠનમાંથી આવ્યુ છે. સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસનુ પદ છોડયાની ગણતરીની મિનિટોમાં, પાર્ટીના કોષાધ્યક્ષ ગુલઝાર ઈન્દર ચહલે (Gulzar Inder Chahal) પણ રાજ્યમાં રાજીનામું આપ્યું છે. તાજેતરમાં જ, ગુલઝાર ઈન્દર ચહલને ઔપચારીક રીતે પંજાબ કોંગ્રેસ સમિતિના ખજાનચી ( Treasurer of the Punjab Congress Committee ) તરીકે સાત દિવસ પહેલા 21 સપ્ટેમ્બરે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચહલની સાથેસાથે પરગટ સિંહ અને યોગિન્દર પાલ ઢીંગરાને પણ, પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) ના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા હતા.

સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપતા કહ્યું હતું કે પંજાબના ભવિષ્ય સાથે ક્યારેય સમાધાન કરી શકે નહીં. નવજોત સિંહ સિદ્ધુએ પોતાના રાજીનામાની જાહેરાત ટ્વિટર મારફતે કરી હતી. નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામામાં જણાવ્યુ હતું કે, ‘કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમાધાનથી શરૂ થાય છે, હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા સાથે સમાધાન કરી શકતો નથી, તેથી હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. પરંતુ હું કોંગ્રેસનુ કામ કરવાનું ચાલુ રાખીશ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટGujarat Heatwave News:આગામી પાંચ દિવસ આકાશમાંથી વરસશે આગ, જાણો શું કરાઈ મોટી આગાહી?Amit Shah In Gujarat: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
Embed widget