શોધખોળ કરો

Razia Sultana Resigns: નવજોત સિંહ સિદ્ધુની નજીકના રજિયા સુલ્તાનાએ પંજાબના મંત્રી પદેથી આપ્યું રાજીનામું 

Razia Sultana Resigns: પંજાબના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ રાજીનામું આપ્યું છે. રઝિયા સુલ્તાનાને પાણી પુરવઠા અને સ્વચ્છતા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું હતું.

 

Razia Sultana Resigns: પંજાબના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ રાજીનામું આપ્યું છે. રઝિયા સુલ્તાનાને પાણી પુરવઠા અને સ્વચ્છતા અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મળ્યું હતું.  તેમણે કહ્યું કે દરેકને ખબર હતી કે કંઈક ખોટું થવાનું છે. તેમણે કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ તેમને કોઈ લોભ નથી. તેઓ પંજાબ અને પંજાબી માટે લડી રહ્યા છે. રઝિયા સુલ્તાના નવજોત સિંહ સિદ્ધુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાના પત્ની છે.


મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને મોકલેલા તેમના રાજીનામા પત્રમાં રઝિયા સુલ્તાનાએ કહ્યું કે તે નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી રહી છે. તેણીએ કહ્યું કે તે પાર્ટી કાર્યકર્તા તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.

પંજાબમાં ચરણજીતસિંહ ચન્નીના પ્રધાનમંડળમાં હજુ બે દિવસ પૂર્વે જ કેબિનેટ પ્રધાન તરીકે જોડાયેલા રઝીયા સુલતાને (Razia Sultan) પણ મંત્રીમંડળમાંથી રાજીનામુ ધરી દિધુ છે. રાજીનામુ આપતા, કોંગ્રેસમાં જૂથવાદ વ્યાપકપણે ફેલાવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. રઝીયા સુલતાન, નવજોતસિંહ સિદ્ધુના સ્ટેટેજિક એડવાઈઝર અને પૂર્વ આઈપીએસ અધિકારી મોહમંદ મુસ્તફાના પત્નિ છે.

પંજાબ કોંગ્રેસમાં રાજકીય ગરમાવો છે. નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દિધા પછી એક રાજીનામુ સરકારમાંથી એક બીજુ રાજીનામુ પક્ષના સંગઠનમાંથી આવ્યુ છે. સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસનુ પદ છોડયાની ગણતરીની મિનિટોમાં, પાર્ટીના કોષાધ્યક્ષ ગુલઝાર ઈન્દર ચહલે (Gulzar Inder Chahal) પણ રાજ્યમાં રાજીનામું આપ્યું છે. તાજેતરમાં જ, ગુલઝાર ઈન્દર ચહલને ઔપચારીક રીતે પંજાબ કોંગ્રેસ સમિતિના ખજાનચી ( Treasurer of the Punjab Congress Committee ) તરીકે સાત દિવસ પહેલા 21 સપ્ટેમ્બરે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચહલની સાથેસાથે પરગટ સિંહ અને યોગિન્દર પાલ ઢીંગરાને પણ, પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PPCC) ના મહાસચિવ તરીકે નિયુક્ત કરાયા હતા.

સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપતા કહ્યું હતું કે પંજાબના ભવિષ્ય સાથે ક્યારેય સમાધાન કરી શકે નહીં. નવજોત સિંહ સિદ્ધુએ પોતાના રાજીનામાની જાહેરાત ટ્વિટર મારફતે કરી હતી. નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામામાં જણાવ્યુ હતું કે, ‘કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમાધાનથી શરૂ થાય છે, હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા સાથે સમાધાન કરી શકતો નથી, તેથી હું પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. પરંતુ હું કોંગ્રેસનુ કામ કરવાનું ચાલુ રાખીશ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Rain: રાજ્યમાં વરસાદી માહોલ, 24 કલાકમાં 90 તાલુકામાં મેઘો મહેરબાન, વડોદરા-વિસાવદરમાં 4-4 ઇંચ, વાંચો આંકડા...
Embed widget