શોધખોળ કરો

Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે કરશે બીજા લગ્ન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann)  આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે

Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann)  આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે. આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબ યુનિટના મુખ્ય પ્રવક્તા મલવિંદર સિંહ કંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એક ખાનગી સમારંભમાં લગ્ન કરશે. તેમના લગ્ન હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસી ડોક્ટર ગુરપ્રીત કૌર (Dr Gurpreet Kaur)  સાથે થશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે માનની માતા, બહેન, સંબંધીઓ અને કેટલાક અન્ય મહેમાનો ચંદીગઢમાં યોજાનાર લગ્ન સમારોહમાં હાજરી આપશે. તેમણે જણાવ્યું હતું કે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે.

કોણ છે ડૉક્ટર ગુરપ્રીત કૌર?

ગુરપ્રીત કૌરનો પરિવાર હરિયાણાના કુરક્ષેત્ર જિલ્લાના પિહોવા શહેરના તિલક નગર વિસ્તારનો રહેવાસી છે. તેમના પિતા ઈન્દ્રજીત સિંહ એક ખેડૂત છે અને મદનપુર ગામના ભૂતપૂર્વ સરપંચ પણ છે. તેમની માતા રાજ કૌર ગૃહિણી છે. તેઓ ત્રણ બહેનોમાં સૌથી નાના છે. તેમની એક બહેન ઓસ્ટ્રેલિયામાં અને બીજી અમેરિકામાં રહે છે. ગુરપ્રીત કૌરે અંબાલાની મૌલાના મેડિકલ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે. સીએમ માનની માતા અને બહેન ઈચ્છતા હતા કે સીએમ માન ફરીથી લગ્ન કરે.

ભગવંત માનના પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌર સાથે 2015માં છૂટાછેડા થઈ ગયા હતા. મુખ્યમંત્રીને બે બાળકો છે. ઈન્દ્રપ્રીત બંને બાળકો સાથે અમેરિકામાં રહે છે.

નેતાઓએ શુભેચ્છા પાઠવી

રાજ્ય મંત્રી હરજોત સિંહ બેન્સ, અમન અરોરા અને રાઘવ ચઢ્ઢા સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ટ્વીટ કરીને માનને અભિનંદન પાઠવ્યા છે. કોંગ્રેસના પંજાબ એકમના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વડિંગે પણ માનને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.

Gold Price: સોનાં-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, સોનું 750 રૂપિયાથી વધુ સસ્તું, ચાંદીનાં ભાવ 1250 રૂપિયા ઘટ્યા, જાણો લેટેસ્ટ ભાવ

IND vs ENG Head To Head: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી રમાઈ છે 19 T20 મેચ, જાણો કોનું પલ્લું ભારે

Watch : પોરબંદરના દરિયામાં જહાજમાં ફસાયેલા એક પાકિસ્તાની અને 20 ભારતીય સહિત 22 લોકોનું ધ્રુવ હેલિકોપ્ટરથી કરાયું દિલધડક રેસ્ક્યૂ

Income Tax Raid Update: Dolo - 650 દવા બનાવતી કંપની પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, કોરોનાકાળમાં વેચી અધધ ટેબલેટ

 

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PAK આર્મીની નાપાક હરકત, LoC પર કર્યો યુદ્ધવિરામનો ભંગ, ગોળીબારમાં 15 નિર્દોષ નાગરિકોના મોત
PAK આર્મીની નાપાક હરકત, LoC પર કર્યો યુદ્ધવિરામનો ભંગ, ગોળીબારમાં 15 નિર્દોષ નાગરિકોના મોત
'અમારા દેશમાં કોઈ આતંકવાદી કેમ્પ નથી', PAK મંત્રીના હાસ્યાપદ દાવાની એન્કરે ખોલી પોલ; થઈ ઈન્ટરનેશનલ બેઇજ્જતી
'અમારા દેશમાં કોઈ આતંકવાદી કેમ્પ નથી', PAK મંત્રીના હાસ્યાપદ દાવાની એન્કરે ખોલી પોલ; થઈ ઈન્ટરનેશનલ બેઇજ્જતી
Rohit Sharma Retirement: રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
Rohit Sharma Retirement: રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન સિંદૂર, આતંકનો અંતJunagadh Unseasonal Rains: જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર બરબાદીનો વરસાદRajnathSingh on Operation Sindoor : ભારતે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું: 'ઑપરેશન સિંદૂર' પર રાજનાથસિંહનું નિવેદનOperation Sindoor: સેનાએ પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો: 'ઓપરેશન સિંદૂર'નું કૉંગ્રેસે કર્યું સમર્થન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAK આર્મીની નાપાક હરકત, LoC પર કર્યો યુદ્ધવિરામનો ભંગ, ગોળીબારમાં 15 નિર્દોષ નાગરિકોના મોત
PAK આર્મીની નાપાક હરકત, LoC પર કર્યો યુદ્ધવિરામનો ભંગ, ગોળીબારમાં 15 નિર્દોષ નાગરિકોના મોત
'અમારા દેશમાં કોઈ આતંકવાદી કેમ્પ નથી', PAK મંત્રીના હાસ્યાપદ દાવાની એન્કરે ખોલી પોલ; થઈ ઈન્ટરનેશનલ બેઇજ્જતી
'અમારા દેશમાં કોઈ આતંકવાદી કેમ્પ નથી', PAK મંત્રીના હાસ્યાપદ દાવાની એન્કરે ખોલી પોલ; થઈ ઈન્ટરનેશનલ બેઇજ્જતી
Rohit Sharma Retirement: રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
Rohit Sharma Retirement: રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
SSC Result: આવતીકાલે જાહેર થશે ધોરણ 10નું પરિણામ,જાણો ક્યાં જોઈ શકાશે રિઝલ્ટ
કોણ લેશે રોહિત શર્માની જગ્યા? નવા ટેસ્ટ કેપ્ટન પર લાગી મહોર! BCCI ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત
કોણ લેશે રોહિત શર્માની જગ્યા? નવા ટેસ્ટ કેપ્ટન પર લાગી મહોર! BCCI ટૂંક સમયમાં કરી શકે છે જાહેરાત
60 રનમાં પડી હતી 5 વિકેટ, પછી 'જુનિયર એબી ડી વિલિયર્સ' એ દુબે સાથે મચાવી તબાહી ; CSKએ કોલકાતાને 2 વિકેટે હરાવ્યું
60 રનમાં પડી હતી 5 વિકેટ, પછી 'જુનિયર એબી ડી વિલિયર્સ' એ દુબે સાથે મચાવી તબાહી ; CSKએ કોલકાતાને 2 વિકેટે હરાવ્યું
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે Operation Sindoor પર સેનાને ગણાવી હનુમાન, 'અમે એ જ લોકોને માર્યા....'
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે Operation Sindoor પર સેનાને ગણાવી હનુમાન, 'અમે એ જ લોકોને માર્યા....'
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી પહેલી પ્રતિક્રિયા
Operation Sindoor: ઓપરેશન સિંદૂરને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપી પહેલી પ્રતિક્રિયા
Embed widget