શોધખોળ કરો

‘મેક ઇન્ડિયા’ પર રાહુલ ગાંધીએ કસ્યો તંજ, પિયુષ ગોયલે આપ્યો વળતો જવાબ

નવી દિલ્હીઃ ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં ટ્રાયલ દરમિયાન આવેલી ટેકનિકલ ખામી પર કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતું જેના પર રેલવે મંત્રી પિયુષ ગોયલે વળતો પ્રહાર કર્યો છે. પિયુષ ગોયલે કહ્યું કે, રાહુલ ગાંધી આમ કરીને ટ્રેન બનાવનામાં મહેનત કરનારા ભારતીયોને નિશાન પર લઇ રહ્યા છે અને તેમને એમ કરતા શરમ આવવી જોઇએ. રાહુલ ગાંધીએ શનિવારે ટ્વિટ કરીને વંદે માતરમ ટ્રેન અને મેક ઇન ઇન્ડિયા પર નિશાન સાધ્યું હતું. રાહુલના નિવેદન પર વળતો પ્રહાર કરતા પિયુષ ગોયલે શરમની વાત છે કે તમે ભારતીય એન્જિનિયરો, ટેકનિશયન અને મજૂરોની મહેનત અને પ્રતિભાને નિશાન બનાવી રહ્યા છો. આપણે આ વિચારને રીસેટ કરવાની જરૂર છે. મેક ઇન ઇન્ડિયા સફળ છે અને આ કરોડો ભારતીયોની લાઇફનો હિસ્સો છે. તમારા પરિવારને એ સમજવામાં 60 વર્ષ લાગી ગયા શું આ પુરતું નથી. આ અગાઉ રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, મોદીજી હું વિચારું છું કે મેક ઇન ઇન્ડિયા પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. મોટાભાગના લોકોનું માનવુ છે કે આ નિષ્ફળ થઇ ચૂક્યું છે. હું મને વિશ્વાસ અપાવું છું કે અમે કોગ્રેસના લોકો પણ વિચારી રહ્યા છીએ કે આવું કેવી રીતે કરી શકાય છે ભારતની પ્રથમ સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે માતરમ એક્સપ્રેસમાં વારાણસીથી દિલ્હી પાછા ફરતા સમયે શનિવારે કેટલીક ટેકનિક ખામીઓ સર્જાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સવાર છ વાગ્યે ઉત્તરપ્રદેશમાં ટૂંડલા જંક્શનથી લગભગ 15 કિલોમીટરના અંતરે આવી હતી. રેલવેએ કહ્યું કે, કોઇ ઢોર આવવાના કારણે ટ્રેનના પૈડા પાટા પરથી ઉતરી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લિંબાયત પોલીસે શહેરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોને ભણાવ્યા કાયદાના પાઠBhupatsinh Jadeja | પી.ટી.એ રાજીનામું આપી જ દેવું જોઈએ.. હાલક ડોલક કરી સમાજને બદનામ કરે છેGeniben Thakor |જે ભેદભાવ રાખે એની સામે ભેદભાવ રાખવાનો અને રાખવાનો જ..| ગેનીબેનનો હુંકારDileep Sanghani |સી.આર.પાટીલના નિવેદન બાદ તમે ડરી ગયા છો? શું આપ્યો દિલીપ સંઘાણીએ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
પી.ટી. જાડેજાનાં રાજીનામાં મુદ્દે સંકલન સમિતિનાં રમજુભાએ કર્યો મોટો ખુલાસો
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
'ધર્મના નામે અનામત નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટીએ', PM મોદીની બંગાળથી 5 ગેરંટી
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
પી.ટી જાડેજાનાં સુર બદલાયા, સંકલન સમિતિને ગદ્દાર ગણાવી આપ્યું રાજીનામું, ટુંક સમયમાં મોટો પર્દાફાશ કરશે
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Election Fact Check: શું પ્રિયંકા ગાંધીએ રસ્તા પર નમાઝને લઈને કોઈ નિવેદન આપ્યું છે? જાણો વાયરલ પોસ્ટની સત્યતા
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ
Embed widget