શોધખોળ કરો

રાહુલ ગાંધીના નિવેદન પર માયાવતીએ કહ્યું, “રાહુલ ગાંધી ખોટું બોલે છે”, જાણો શું છે સમગ્ર મામલો

BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં કારમી હાર બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઇ ગઈ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો હતો.તેમણે કહ્યું કે યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસે મને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી નથી. આ વાત સાચી નથી.  તેમણે કહ્યું કે કોંગ્રેસે અન્ય પક્ષોને બદલે પોતાની ચિંતા કરવી જોઈએ. માયાવતીએ કહ્યું કે યુપી ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે બસપા વિશે બોલતા પહેલા રાહુલ ગાંધીએ 100 વાર વિચારવું જોઈએ. આ નિવેદન તેમની જાતિવાદી વિચારસરણીનું પ્રતિક છે.

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અમે એવી પાર્ટી નથી કે જેના નેતા સંસદમાં વડાપ્રધાનને બળજબરીથી ગળે લગાવે અને ન તો આખી દુનિયામાં અમારી મજાક ઉડાવવામાં આવે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ ભારતને માત્ર કોંગ્રેસ મુક્ત જ નહીં પરંતુ વિપક્ષ મુક્ત બનાવી રહી છે. ભાજપનો પ્રયાસ ચીનની જેમ ભારતમાં એક પક્ષનું શાસન સ્થાપિત કરવાનો છે.

રાહુલ ગાંધીએ શનિવારે નિવેદન આપ્યું હતું કે તેમની પાર્ટીએ BSP સુપ્રીમો માયાવતીને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરવાનો અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેમણે અમારી સાથે વાત પણ કરી ન હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે માયાવતીએ સીબીઆઈ, ઈડી અને પેગાસસના કારણે ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને ખુલ્લો રસ્તો આપ્યો.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે બેઠકો અને 2.5 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસના 97 ટકા ઉમેદવારો તેમની ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા. જ્યારે બસપાને માત્ર એક સીટ અને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. બસપાના લગભગ 72 ટકા ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

વિડિઓઝ

Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
Embed widget