શોધખોળ કરો

રાહુલ ગાંધીના નિવેદન પર માયાવતીએ કહ્યું, “રાહુલ ગાંધી ખોટું બોલે છે”, જાણો શું છે સમગ્ર મામલો

BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં કારમી હાર બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઇ ગઈ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો હતો.તેમણે કહ્યું કે યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસે મને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી નથી. આ વાત સાચી નથી.  તેમણે કહ્યું કે કોંગ્રેસે અન્ય પક્ષોને બદલે પોતાની ચિંતા કરવી જોઈએ. માયાવતીએ કહ્યું કે યુપી ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે બસપા વિશે બોલતા પહેલા રાહુલ ગાંધીએ 100 વાર વિચારવું જોઈએ. આ નિવેદન તેમની જાતિવાદી વિચારસરણીનું પ્રતિક છે.

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અમે એવી પાર્ટી નથી કે જેના નેતા સંસદમાં વડાપ્રધાનને બળજબરીથી ગળે લગાવે અને ન તો આખી દુનિયામાં અમારી મજાક ઉડાવવામાં આવે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ ભારતને માત્ર કોંગ્રેસ મુક્ત જ નહીં પરંતુ વિપક્ષ મુક્ત બનાવી રહી છે. ભાજપનો પ્રયાસ ચીનની જેમ ભારતમાં એક પક્ષનું શાસન સ્થાપિત કરવાનો છે.

રાહુલ ગાંધીએ શનિવારે નિવેદન આપ્યું હતું કે તેમની પાર્ટીએ BSP સુપ્રીમો માયાવતીને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરવાનો અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેમણે અમારી સાથે વાત પણ કરી ન હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે માયાવતીએ સીબીઆઈ, ઈડી અને પેગાસસના કારણે ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને ખુલ્લો રસ્તો આપ્યો.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે બેઠકો અને 2.5 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસના 97 ટકા ઉમેદવારો તેમની ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા. જ્યારે બસપાને માત્ર એક સીટ અને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. બસપાના લગભગ 72 ટકા ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Embed widget