શોધખોળ કરો

રાહુલ ગાંધીના નિવેદન પર માયાવતીએ કહ્યું, “રાહુલ ગાંધી ખોટું બોલે છે”, જાણો શું છે સમગ્ર મામલો

BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં કારમી હાર બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઇ ગઈ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જવાબ આપ્યો હતો.તેમણે કહ્યું કે યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસે મને મુખ્યમંત્રી બનાવવાની ઓફર કરી નથી. આ વાત સાચી નથી.  તેમણે કહ્યું કે કોંગ્રેસે અન્ય પક્ષોને બદલે પોતાની ચિંતા કરવી જોઈએ. માયાવતીએ કહ્યું કે યુપી ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે બસપા વિશે બોલતા પહેલા રાહુલ ગાંધીએ 100 વાર વિચારવું જોઈએ. આ નિવેદન તેમની જાતિવાદી વિચારસરણીનું પ્રતિક છે.

રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અમે એવી પાર્ટી નથી કે જેના નેતા સંસદમાં વડાપ્રધાનને બળજબરીથી ગળે લગાવે અને ન તો આખી દુનિયામાં અમારી મજાક ઉડાવવામાં આવે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ ભારતને માત્ર કોંગ્રેસ મુક્ત જ નહીં પરંતુ વિપક્ષ મુક્ત બનાવી રહી છે. ભાજપનો પ્રયાસ ચીનની જેમ ભારતમાં એક પક્ષનું શાસન સ્થાપિત કરવાનો છે.

રાહુલ ગાંધીએ શનિવારે નિવેદન આપ્યું હતું કે તેમની પાર્ટીએ BSP સુપ્રીમો માયાવતીને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરવાનો અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેમણે અમારી સાથે વાત પણ કરી ન હતી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે માયાવતીએ સીબીઆઈ, ઈડી અને પેગાસસના કારણે ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને ખુલ્લો રસ્તો આપ્યો.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર બે બેઠકો અને 2.5 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસના 97 ટકા ઉમેદવારો તેમની ડિપોઝીટ પણ બચાવી શક્યા ન હતા. જ્યારે બસપાને માત્ર એક સીટ અને લગભગ 13 ટકા વોટ મળ્યા હતા. બસપાના લગભગ 72 ટકા ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
ગુજરાતમાં અલગ-અલગ એફિડેવિટની માથાકૂટ ખતમ: હવે 1 જ 'યુનિવર્સલ એફિડેવિટ' ચાલશે
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી
આજથી બદલાયા 10 નિયમો, જાણો કઈ વસ્તુ મોંઘી થઈ અને ક્યાં રાહત મળી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડપતિ બાબુને કોનો લાગ્યો 'કરંટ'
Hun To Bolish : હું તો બોલીશ : બાબાની એન્ટ્રી પહેલા બબાલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 17 રાજ્યોમાં તૂટી પડશે આફત! 80km/hની ઝડપે પવન અને ભારે વરસાદનું એલર્ટ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
11 ચક્રવાતી સિસ્ટમ સક્રિય: દેશભરમાં 7 દિવસ વાવાઝોડા અને કરા સાથે ભારે વરસાદની આગાહી, વાંચો અહેવાલ
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ICC એ ટેસ્ટ ક્રિકેટના નિયમમાં કર્યો મોટો ફેરફાર, 150 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવું થશે
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ચાંદી સીધી ₹5,000 ગગડી! સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો, જાણી લો તમારા શહેરના લેટેસ્ટ રેટ
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થશે 3%નો વધારો, જાણો નવો આંકડો
Embed widget