શોધખોળ કરો

Railway : વંદે ભારત ટ્રેનોમાં મુસાફરોને હવે મળશે આટલું પાણી, અગાઉ મળતી હતી એક લીટરની બોટલ

Railway : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર છે

Vande Bharat Trains: વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર છે. હવેથી તેમને આ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે એક લિટર પાણીની બોટલને બદલે અડધા લિટર એટલે કે 500 mlની રેલ નીરની બોટલ આપવામાં આવશે. ઉત્તર રેલવેએ આ અંગે એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે. રેલવેએ તેના નિર્ણય પાછળનું કારણ પણ આપ્યું છે.

હવે તમને અડધો લિટર પાણી મળશે

રેલવેએ કહ્યું કે તમામ સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે કિંમતી પીવાના પાણીના બગાડને બચાવવા માટે રેલવેએ તમામ વંદે ભારત ટ્રેનમાં દરેક મુસાફરોને 500 મિલીની એક રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવામાં આવશે. જો મુસાફરો માંગશે તો 500 ml ની બીજી રેલ નીર PDW બોટલ કોઈપણ વધારાના ચાર્જ વગર આપવામાં આવશે.

આ નિર્ણય પાછળ રેલવેનો તર્ક શું છે?

વંદે ભારત ટ્રેનોમાં પાણી ઘટાડા અંગે રેલવેની દલીલ એવી છે કે "કેટલાક મુસાફરો પાણીનો સંપૂર્ણ વપરાશ કરતા નથી, જેના કારણે પાણીનો બગાડ થાય છે." જો કે રેલવે મુસાફરોને 1 લીટર સુધીના પાણીની વ્યવસ્થા હજુ પણ ટ્રેનના ભાડામાં કોઈપણ વધારાની ફી વસૂલ્યા વિના સામેલ છે, પરંતુ તેને બે ભાગમાં વહેંચવામાં આવી છે. આનો અર્થ એ થયો કે મુસાફરોને હવે 1 લીટરને બદલે 500 mlની બોટલ મળશે અને ફરી માંગવા પર મુસાફરને 500 મિલીલીટરની બોટલ મફતમાં મળશે.

રેલવેએ મુસાફરોને માહિતી આપવી જોઈએ

જો કે દેશમાં શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોમાં અડધા લિટરની પાણીની બોટલ આપવાની વ્યવસ્થા પહેલેથી જ છે, પરંતુ વંદે ભારત અને શતાબ્દી ટ્રેનોના સંચાલનના સમયમાં તફાવત છે. ઘણી વંદે ભારત ટ્રેનો મુસાફરીમાં ઓછામાં ઓછા 8 કલાક લે છે અને આ સમય દરમિયાન અડધો લિટર પાણીનો વપરાશ થઈ શકે છે. રેલવે મુસાફરો 1 લીટરની બોટલમાંથી આખું પાણી પી શકતા ન હોવા છતાં જ્યારે તેમને 500 મિલી પાણી મળે છે, તો તેમને એ પણ જણાવવું જોઈએ કે જો તેઓ અડધો લિટર પાણી વધુ લેવા માંગે છે તો તેઓને વિનામૂલ્યે આપવામાં આવશે.                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget