શોધખોળ કરો

Railway: હવે પાર્સલ અને માલ રહેશે બિલકુલ સુરક્ષિત, રેલવે શરૂ કરશે OTP બેઝ્ડ 'ડિજીટલ લૉક' સિસ્ટમ

આ સિસ્ટમને સામાન્ય રીતે ટ્રકમાં ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં એક 'સ્માર્ટ લૉક' આપવામાં આવેલુ હોય છે, આમાં 'જીપીએસ' (ગ્લૉબલ પૉઝિશનિંગ સિસ્ટમ) લાગેલી હોય છે.

Railway News: રેલને માલની હેરાફેરી અને પાર્સલ ટ્રેન (Parcel Trains)માં વસ્તુઓની ચોરી થવાથી બચાવવા માટે જલદી 'ઓટીપી' (વન-ટાઇમ પાસવર્ડ) આધારિત  'ડિજીટલ લૉક' સિસ્ટમ શરૂ કરવાની છે. એક સીનિયર ઓફિશિયલે મંગળવારે આ જાણકારી આપી છે, આનો મતલબ છે કે, તમારા માલ અને પાર્સલની સુરક્ષા હવે બેસ્ટ રીતે થઇ શકશે, અને રેલવેમાં માલ લાવવા લઇ જવા દરમિયાન આની ચોરીની સંભાવના ખતમ થઇ જશે. 

માલ, પાર્સલ લઇ જવાની ટ્રેનમાં જલદી લાગશે 'ઓટીપી' બેઝ્ડ 'ડિજીટલ લૉક' - 
આ સિસ્ટમને સામાન્ય રીતે ટ્રકમાં ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં એક 'સ્માર્ટ લૉક' આપવામાં આવેલુ હોય છે, આમાં 'જીપીએસ' (ગ્લૉબલ પૉઝિશનિંગ સિસ્ટમ) લાગેલી હોય છે. આની સહાયતાથી વાહનોની હાજરીના સ્થાનને જાણી શકાય છે, અને માલ ચોરી થવાની આશંકા ઓછી થઇ જાય છે. અધિકારીઓએ બતાવ્યુ કે, આ સિસ્ટમ સુરક્ષિત ઓટીપી પર પૂર્ણતઃ આધારિત હશે, જેનો ઉપયોગ ટ્રેનના ડબ્બાના દરવાજા ખોલવા અને બંધ કરવામાં કરવામાં આવે છે. 

કઇ રીતે કરશે કામ આ સિસ્ટમ - 
એક અધિકારીએ કહ્યું કે, - મુસાફરી દરમિયાન માલ સુધી પહોંચ સંભવ નહીં હોય, ડબ્બાને ઓટીપી દ્વારા ખોલવામાં આવશે અને એક અન્ય ઓટીપી દ્વારા આને બંધ કરવામાં આવશે, જ્યારે આપણે ડબ્બાને સીલ કરીએ છીએ અને આને દરેક સ્ટેશન પર સીલના અનછુઆને નક્કી કરે છે. જો દરવાજા સાથે છેડછાડ કે ટક્કર થાય છે તો પણ આની જાણકારી મળી જશે, કેમ કે, અધિકારીના મોબાઇલ નંબર પર એક એલર્ટ મેસેજ તરત જ આવી જશે.

ત્રણ રેલવે ઝૉન કરી રહ્યાં છે કંપનીઓની ઓળખ - 
તેમને બતાવ્યુ કે, પ્રત્યેક રેલવે સ્ટ્શન પર રેલવેના એક કર્મચારીને ઓટીપી પ્રાપ્ત થશે કે માલનુ ચઢાવવા કે ઉતારવાની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. જેથી એ નક્કી કરી શકાય કે સિસ્ટમ આસાન અને સરળ રહે. અધિકારીએ બતાવ્યુ કે, કમ સે કમ ત્રણ ઝૉન તે કંપનીઓની ઓળખ કરવા માટે સક્રિયતા સાથે જોડાયેલા છે, જે આ સેવા સસ્તાં દર પર ઉપલબ્ધ કરી શકે. 

Indian Railways : વરિષ્ઠ નાગરિકોને શાનદાર ગિફ્ટ આપશે રેલવે!!! રેલવે મંત્રીએ કરી જાહેરાત

Indian Railways Senior Citizen Concession: તાજેતરમાં જ સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્કમ ટેક્ષથી માંડીને ખેડૂતોને લાભ આપતી જાહેરાત કરવામાં આવી હતી. હવે ભારતીય રેલવેએ પણ વરિષ્ઠ નાગરિકોને લઈને મહત્વનો નિર્ણયલેવા જઈ રહી છે. વરિષ્ઠ નાગરિકોને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે. રેલ્વે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થઈ શકે છે. 

કોરોના મહામારી દરમિયાન નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો સહિત ત્રણ શ્રેણીઓ સિવાય તમામ માટે ભાડામાં રાહત આપવાની બંધ કરી દીધી હતી. રોગચાળા પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 50 ટકા મુક્તિ મળતી હતી. હવે કોવિડ-19નો ખતરો ઓછો થયા બાદ અને દેશમાં અન્ય તમામ પ્રકારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે સામાન્ય હોવા છતાં પણ આ રાહત વરિષ્ઠ નાગરિકોને પુનઃસ્થાપિત કરવામાં આવી નથી.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે... 

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, રેલ્વે ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવેલી છૂટને પુનઃસ્થાપિત કરી શકે છે. તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વેએ 2019-20માં પેસેન્જર ટિકિટ પર 59,837 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી જે મુસાફરી કરતા વ્યક્તિ દીઠ લગભગ 53 ટકાની સરેરાશ છૂટ છે.

જ્યારે સંસદીય પેનલે એવી પણ ભલામણ કરી છે કે, વરિષ્ઠ નાગરિકોને રેલવે ટિકિટ પરની મુક્તિ પુનઃસ્થાપિત કરવી જોઈએ. બીજી તરફ, રેલવેએ અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ બુક કરવા માટે એક ખાસ એપ લોન્ચ કરી છે. હવે મુસાફરોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ટિકિટ કાઉન્ટરોની સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત મુસાફરોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. પરંતુ હવે ટુંક સમયમાં જ આ સમસ્યામાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget