શોધખોળ કરો

Raj Kishor Mishra: 100 પ્રભાવશાળી ભારતીયોમાં આ સાહિત્યકારનો કરવામાં આવ્યો સમાવેશ

Raj Kishor Mishra: નવોદિત સાહિત્યકાર રાજ કિશોર મિશ્ર જી એક એવા કલમકાર છે કે જેમની પૃષ્ઠભૂમિ તો ઇજનેરી (એન્જિનિયરિંગ) ક્ષેત્રની રહી છે, પરંતુ લગાવ હંમેશા જ સાહિત્ય સાથે રહ્યો છે.

Raj Kishor Mishra: નવોદિત સાહિત્યકાર રાજ કિશોર મિશ્ર જી એક એવા કલમકાર છે કે જેમની પૃષ્ઠભૂમિ તો ઇજનેરી (એન્જિનિયરિંગ) ક્ષેત્રની રહી છે, પરંતુ લગાવ હંમેશા જ સાહિત્ય સાથે રહ્યો છે. તેમની પાસેથી હિન્દી તેમજ મૈથિલી સાહિત્યને ખૂબ સારી અપેક્ષાઓ છે. તેમણે બી. ટેક (ઇલેક્ટ્રિકલ)નો અભ્યાસ આઈ. ટી. બીએચયૂ (કે જે હાલમાં આઈ. આઈ. ટી. બીએચયૂ, વારાણસી છે)માંથી વર્ષ 1982માં પૂર્ણ કર્યો. યૂ.પી.એસ.સી. દ્વારા લેવાતી ઇજનેરી સેવા પરીક્ષા 1982માં પસંદગી થતા ટેલીકૉમ્યુનિકેશન વિભાગ, ભારત સરકારમાં તેમની સહાયક કાર્યપાલક ઇજનેર (ઇલેક્ટ્રિકલ) પદે નિમણૂક થઈ. દૂર-સંચાર વિભાગ તથા ભારત સંચાર નિગમ લિમિટેડ (બી. એસ. એન. એલ.)માં લગભગ 34 વર્ષો સુધી સેવા આપ્યા બાદ વર્ષ 2020માં બી. એસ. એન. એલ. વડામથકમાંથી ચીફ જનરલ મૅનેજર (વિદ્યુત)ના હોદ્દા પરથી તેમની નિવૃત્તિ થઈ.

16 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચુકી છે

સાહિત્ય ક્ષેત્ર સાથે તેમનું જોડાણ સેવા-કાળથી જ હતો. અત્યાર સુધી તેમની 16 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચુકી છે કે જેમાં 11 પુસ્તકો હિન્દી સાહિત્યમાં છે, જ્યારે 5 મૈથિલીમાં. હિન્દી ભાષામાં તેમના દ્વારા રચાયેલા પુસ્તકોના નામ ક્રમશ: આ પ્રકારે છે : પ્રવાહિની, ઊર્જા-વર્ણન, સંવેગ, પ્રદૂષણ, જળ-સંકટ, પુષ્પરેણુ, શતભિષા, જલ-લતા, વેણુ-પત્ર, કૃતાંજલિ તથા ત્વિષા. આ તમામ પુસ્તકો કાવ્ય-રચનાઓ છે કે જેમાં ઊર્જા-વર્ણન, પ્રદૂષણ તથા જલ-સંકટ ખાસ નોંધનીય છે.

હિન્દીના બાકીના પુસ્તકો વિવિધ વિષયો પર આધારિત છે

ઊર્જા-વર્ણન (ખંડ-કાવ્ય) તેમજ પ્રદૂષણ (ખંડ-કાવ્ય) પુસ્તકો ઇંડિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા હિન્દીમાં પ્રથમ કાવ્ય, ઊર્જા-વર્ણન પર તથા પ્રદૂષણ પર જાહેર કરવામાં આવી છે. જલ-સંકટ (ખંડ-કાવ્ય) લખવા માટે રાજ કિશોર મિશ્ર જીના વખાણ ઇંડિયા બુક ઑફ રેકૉર્ડમાં નોંધવામાં આવી છે. હિન્દીના બાકીના પુસ્તકો વિવિધ વિષયો પર આધારિત છે. તેમની સાહિત્યિક રચનાઓ મુખ્યત્વ પ્રકૃતિના વિરાટ વ્યક્તિત્વ, મનુષ્યના બહુઆયામી સ્વભાવ, દેશભક્તિ, સામાજિક સમસ્યાઓ તથા અન્ય પ્રાસંગિક વિષયો પર આધારિત હોય છે.

વિષય-વસ્તુ સમસ્યાની વિવેચનાની સાથે-સાથે સમકાલીન સમાધાન યુક્ત હોય છે કે જેમાં હકારાત્મકતા પર ખાસ ભાર રહે છે. વૈજ્ઞાનિક વિચારસરણી, પ્રદૂષણ-નિયંત્રણ તથા જળ-સંરક્ષણને કેન્દ્રમાં રાખી ઘણી બધી રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત મૈથિલી ભાષામાં પણ અત્યાર સુધી તેમણે પાંચ પુસ્તકોની રચના કરી છે કે જેમના નામ છે : મેઘપુષ્પ, મંથન, અષ્ટદલ, નવ પાત-નવ બાત અને ચાનનિ. તેમને અત્યાર સુધી સાત પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા છે કે જેમાં SAARC Regional Brilliance Award 2022 ખાસ ઉલ્લેખનીય છે. અતિ પ્રતિષ્ઠિત પત્રિકા (મૅગેઝીન) FoX story India દ્વારા જુલાઈ 2022ના અંકમાં રાજ કિશોર મિશ્ર જીનો 100 Influential Indians માં સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક
SBI Recruitment 2026: SBIમાં 4000 પદો પર થશે ભરતી, આ ઉમેદવારો માટે શાનદાર તક
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Embed widget