શોધખોળ કરો

'પ્રથમ વરસાદમાં જ પાણી ટપકવા લાગ્યું', રામ મંદિરને લઈ મુખ્ય પૂજારીનો મોટો દાવો 

શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્યને લઈને મોટું નિવેદન આપ્યું છે, સાથે જ તેમણે રામ મંદિરને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે.

Ram Mandir Latest News:  શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્યને લઈને મોટું નિવેદન આપ્યું છે, સાથે જ તેમણે રામ મંદિરને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે. તેમણે પહેલા વરસાદમાં જ છતમાંથી પાણી ટપકવાની વાત કરી છે.

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્ય પર બોલતા કહ્યું કે જુલાઈ 2025 સુધીમાં કામ પૂર્ણ થવુ અશક્ય છે, પરંતુ જો એવું કહેવામાં આવી રહ્યું છે તો હું તેનો સ્વીકાર કરું છું. સાથે જ રામ મંદિરના નિર્માણ પર પણ સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે જ્યાં રામ લલ્લા  બિરાજમાન છે ત્યાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું છે, જેની તપાસ થવી જોઈએ.

2025 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ?

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિર વિશે મોટો ખુલાસો કરતા કહ્યું કે આ 2024 છે અને એક વર્ષ પછી 2025 છે, એક વર્ષમાં મંદિરનું નિર્માણ પૂર્ણ કરવું અશક્ય છે. વધુમાં તેમણે કહ્યું કે જે જગ્યાએ રામ લલ્લા બિરાજમાન છે ત્યાં પહેલા જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું છે, સાથે જ અન્ય સ્થળોએ પણ પાણી ટપકી રહ્યું છે. તેમણે આ અંગે તપાસની માંગ કરી છે.


"એક વર્ષમાં મંદિરનું નિર્માણ અશક્ય"

રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે જે રામ મંદિર બન્યું છે, ત્યાંથી પાણી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી, ઉપરથી  પાણી ટપકવા લાગ્યું છે. તેમણે કહ્યું કે આ સમસ્યા બહુ મોટી છે, આ સમસ્યાનું સૌથી પહેલા સમાધાન થવુ જોઈએ. મંદિરના નિર્માણને લઈને તેમણે કહ્યું કે જો એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025માં પૂર્ણ થઈ જશે તો તે સારી વાત છે, પરંતુ તે અશક્ય છે કારણ કે હજુ ઘણું નિર્માણ કરવાનું બાકી છે.

પ્રથમ વરસાદમાં જ ટપકવા લાગ્યું પાણી

તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યારે  રામ મંદિરના મુખ્ય પૂજારી કહે છે કે પહેલા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું છે. તેમણે તપાસની માંગ પણ કરી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી કરી 
Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી કરી 
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
Advertisement

વિડિઓઝ

Minister Bachu Khabad: લાંબા સમય બાદ સરકારી કાર્યક્રમમાં મંત્રી ખાબડની એન્ટ્રી
Aaj No Muddo : આ આતંક ક્યારે અટકશે?
Amreli Congress Protest: પ્રતાપ દૂધાતે કેમ સાવરકુંડલા પાલિકાને આપી તાળાબંધીની ચિમકી? જુઓ અહેવાલ
Malegaon Blast Case: સાધ્વી પ્રજ્ઞા સહિત 7 આરોપી માલેગાવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર | Abp Asmita
Ahmedabad Hit And Run: સિંધુભવન રોડ પર ડમ્પરની અડફેટે એકનું મોત | Abp Asmita | 31-7-2025
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી કરી 
Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનરાધાર વરસાદની આગાહી કરી 
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Weather Update: દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું  ‘રેડ એલર્ટ’
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
Air India: દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન પરત આવ્યું, સામે આવ્યું આ મોટું કારણ 
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર
શુભમન ગિલે 47 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો, ગાવસ્કર-કોહલીને પાછળ છોડીને બન્યો નંબર વન
શુભમન ગિલે 47 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો, ગાવસ્કર-કોહલીને પાછળ છોડીને બન્યો નંબર વન
'બિગ બોસ 19' માં નેતા બનીને સ્પર્ધકોની ક્લાસ લગાવશે સલમાન ખાન, અભિનેતાએ જાહેર કરી પ્રીમિયરની તારીખ
'બિગ બોસ 19' માં નેતા બનીને સ્પર્ધકોની ક્લાસ લગાવશે સલમાન ખાન, અભિનેતાએ જાહેર કરી પ્રીમિયરની તારીખ
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
BSNL એ યૂઝર્સને આપ્યો મોટો ઝટકો, સસ્તા પ્લાનની વેલિડિટીમાં કર્યો ઘટાડો
બાળકોને કેટલી ઉંમર સુધી ખાંડ ન ખવડાવવી જોઈએ? તમારા સંતાનને જીનિયસ બનાવવા અપનાવો આ ટીપ્સ
બાળકોને કેટલી ઉંમર સુધી ખાંડ ન ખવડાવવી જોઈએ? તમારા સંતાનને જીનિયસ બનાવવા અપનાવો આ ટીપ્સ
Embed widget