શોધખોળ કરો

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાલલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે ચાંદીનું છતર લઈને રામ મંદિર પહોંચ્યા હતા.

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાલલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે ચાંદીનું છતર લઈને રામ મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ થઈ હતી.

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

પીએમ મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા.  ગર્ભગૃહમાં મોદીએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દરમિયાન પીએમ મોદીએ ક્રીમ ધોતી અને ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

પીએમ મોદી જ્યારે રામ મંદિર પહોંચ્યા ત્યારે તેમના હાથમાં ચાંદીનુ  છતર હતુ.  ગોલ્ડન વસ્ત્રોમાં સજ્જ પીએમ મોદીએ કપાળ પર લાલ તિલક કર્યું હતું. તેના હાથમાં લાલ રંગની ચુનરી હતી.

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

પીએમ મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં  મુખ્ય યજમાન તરીકે પૂજામાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પીએમ મોદીની બરાબર બાજુમાં બેઠા હતા. પૂજા પૂર્ણ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ચરણોમાં માથું નમાવ્યું હતું. પીએમ મોદીની બરાબર પાછળ યુપીના સીએમ આદિત્યનાથ હતા. બાળ રામને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. 

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે મંદિર પરિસરમાં પુષ્પોની વર્ષા કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આર્મીના હેલિકોપ્ટરોએ મંદિર પરિસરમાં અનેક રાઉન્ડમાં ફૂલોની વર્ષા કરી હતી. 

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ પીએમ મોદી કાર્યક્રમના મંચ પર પહોંચ્યા હતા. મંચ પર ઉપસ્થિત સંતો-મુનિઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. મહંત ગોવિંદ દેવ ગિરીએ પીએમ મોદીને મંચ પર તેમના 11 દિવસના ઉપવાસ પૂરા કરાવ્યા હતા.  પૂમહંત ગોવિંદ દેવ ગિરીએ તેમને ચરણામૃત પીવડાવ્યું અને તેમના ઉપવાસ સમાપ્ત કરાવ્યા હતા.   

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : મહાકુંભમાં જઈ રહેલા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 3ના મોતPadma Awards 2025 : પદ્મ પુરસ્કારની જાહેરાત , ગુજરાતના કયા કયા મહાનુભાવોને મળશે પદ્મ પુરસ્કાર?Hun To Bolish : હું તો બોલીશ : ટીચર્સનું ટેન્શન અને ટોર્ચર!Hun To Bolish : હું તો બોલીશ : લક્કી નહીં, લૂંટનો ડ્રો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
ગુજરાતના આઠ રત્નોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા, પંકજ પટેલને પદ્મભૂષણ
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
મહાકુંભ જતા અરવલ્લીના પરિવારને નડ્યો અકસ્માત: ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા ત્રણના મોત, બે ગંભીર
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
પદ્મ એવોર્ડ 2025: ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ પુરસ્કાર, સરકારની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા વીરતા પુરસ્કારોની ઘોષણા: દેશની સેવા કરનારા 93 જવાનોને સન્માન
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
'આજે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે',  રાષ્ટ્રના નામે સંબોધનમાં બોલ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
બેરોજગારોને નોકરી, કામદારોને 5 લાખ રૂપિયા સુધીનો વીમો, ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ વચનો આપ્યા
IND vs ENG 2nd T20 Score:  ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
IND vs ENG 2nd T20 Score: ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકની શાનદાર ઈનિંગ
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
Embed widget