શોધખોળ કરો

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાલલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે ચાંદીનું છતર લઈને રામ મંદિર પહોંચ્યા હતા.

અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાલલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે ચાંદીનું છતર લઈને રામ મંદિર પહોંચ્યા હતા. તેમની સાથે આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. આ પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ થઈ હતી.

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

પીએમ મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા.  ગર્ભગૃહમાં મોદીએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દરમિયાન પીએમ મોદીએ ક્રીમ ધોતી અને ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

પીએમ મોદી જ્યારે રામ મંદિર પહોંચ્યા ત્યારે તેમના હાથમાં ચાંદીનુ  છતર હતુ.  ગોલ્ડન વસ્ત્રોમાં સજ્જ પીએમ મોદીએ કપાળ પર લાલ તિલક કર્યું હતું. તેના હાથમાં લાલ રંગની ચુનરી હતી.

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

પીએમ મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં  મુખ્ય યજમાન તરીકે પૂજામાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પીએમ મોદીની બરાબર બાજુમાં બેઠા હતા. પૂજા પૂર્ણ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ચરણોમાં માથું નમાવ્યું હતું. પીએમ મોદીની બરાબર પાછળ યુપીના સીએમ આદિત્યનાથ હતા. બાળ રામને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. 

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે મંદિર પરિસરમાં પુષ્પોની વર્ષા કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આર્મીના હેલિકોપ્ટરોએ મંદિર પરિસરમાં અનેક રાઉન્ડમાં ફૂલોની વર્ષા કરી હતી. 

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ પીએમ મોદી કાર્યક્રમના મંચ પર પહોંચ્યા હતા. મંચ પર ઉપસ્થિત સંતો-મુનિઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. મહંત ગોવિંદ દેવ ગિરીએ પીએમ મોદીને મંચ પર તેમના 11 દિવસના ઉપવાસ પૂરા કરાવ્યા હતા.  પૂમહંત ગોવિંદ દેવ ગિરીએ તેમને ચરણામૃત પીવડાવ્યું અને તેમના ઉપવાસ સમાપ્ત કરાવ્યા હતા.   

Ram Mandir: તસવીરોમાં જુઓ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનો પૂરો કાર્યક્રમ, PM મોદીએ ભગવાન રામને કર્યા દંડવત પ્રણામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
કોહલી-પાટીદાર ફ્લોપ, સિરાજ કહેર બની તૂટી પડ્યો, ગુજરાતને મળ્યો 170 રનનો ટાર્ગેટ 
કોહલી-પાટીદાર ફ્લોપ, સિરાજ કહેર બની તૂટી પડ્યો, ગુજરાતને મળ્યો 170 રનનો ટાર્ગેટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વકફના વિવાદનું સત્ય શું?Ahmedabad Hit and Run: અમદાવાદના બાપુનગરમાં હીટ એંડ રન બાદ ફરાર આરોપીની ધમકી, Audio ViralAhmedabad News: અમદાવાદ મનપાની બેદરકારી, પાણી વગરના ફૂવારામાં મરી ગઈ માછલીDeesa Fire Tragedy : ડીસા મોતકાંડ મુદ્દે દિપક ટ્રેડર્સના કામદાર રાજેશ નાયકનો ચોંકાવનારો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
Waqf Amendment Bill: અમિત શાહે સમજાવ્યું- કેવી રીતે કામ કરશે વકફ બોર્ડ, 'માત્ર ઘોષણા કરવાથી જમીન વકફ નહીં બને'
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
 ‘કોઇ પણ સરકારી મિલકતો વકફની સંપત્તિ નહી ગણાય’, આ મુદ્દાઓથી સમજો નવું વકફ બિલ
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
મ્યાનમાર બાદ  જાપાનમાં ભૂકંપના ઝટકા, ઘરમાંથી બહાર નિકળી ભાગ્યા લોકો  
કોહલી-પાટીદાર ફ્લોપ, સિરાજ કહેર બની તૂટી પડ્યો, ગુજરાતને મળ્યો 170 રનનો ટાર્ગેટ 
કોહલી-પાટીદાર ફ્લોપ, સિરાજ કહેર બની તૂટી પડ્યો, ગુજરાતને મળ્યો 170 રનનો ટાર્ગેટ 
1,000 રુપિયા સસ્તી થઈ ચાંદી, સોનું આજે સસ્તું થયું કે મોંઘુ ? જાણી લો લેટેસ્ટ ભાવ 
1,000 રુપિયા સસ્તી થઈ ચાંદી, સોનું આજે સસ્તું થયું કે મોંઘુ ? જાણી લો લેટેસ્ટ ભાવ 
BSNL ના 5000GB ડેટા વાળા પ્લાને તહેલકો મચાવ્યો, 200 Mbps ની સ્પીડથી ચાલશે ઈન્ટરનેટ  
BSNL ના 5000GB ડેટા વાળા પ્લાને તહેલકો મચાવ્યો, 200 Mbps ની સ્પીડથી ચાલશે ઈન્ટરનેટ  
Waqf Amendment Bill: વકફ બિલના પક્ષમાં કે વિરુદ્ધમાં? ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ લોકસભામાં પોતાનું વલણ કર્યું સ્પષ્ટ
Waqf Amendment Bill: વકફ બિલના પક્ષમાં કે વિરુદ્ધમાં? ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ લોકસભામાં પોતાનું વલણ કર્યું સ્પષ્ટ
4 ટેસ્ટ, 3 ODI અને 5 T20...BCCIએ જાહેર કર્યું Team Indiaનું શેડ્યૂલ, આ બે ટીમ આવશે ભારત પ્રવાસે
4 ટેસ્ટ, 3 ODI અને 5 T20...BCCIએ જાહેર કર્યું Team Indiaનું શેડ્યૂલ, આ બે ટીમ આવશે ભારત પ્રવાસે
Embed widget