શોધખોળ કરો

રતન ટાટાને પ્રિન્સ ચાર્લ્સના હાથે મળવાનો હતો એવોર્ડ, પાળતુ શ્વાન બીમાર પડતા એવોર્ડ લેવાનો કર્યો ઇનકાર

રતન ટાટા માત્ર એક સફળ ઉદ્યોગપતિ ન હતા. પરંતુ તેમનું વ્યક્તિત્વ પણ ઉત્તમ હતું

Ratan Tata And His Dog: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા જૂથના માનદ અધ્યક્ષ રતન ટાટાનું ગઈકાલે એટલે કે 9મી ઓક્ટોબરની મોડી રાત્રે નિધન થયું હતું. 86 વર્ષના રતન ટાટાને ખરાબ તબિયતના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા વર્ષ 1990માં ટાટા ગ્રુપના ચેરમેન બન્યા હતા. આ પછી તેઓ 22 વર્ષ એટલે કે 2012 સુધી આ પદ પર રહ્યા હતા.

તેમના કાર્યકાળ દરમિયાન ટાટા ગ્રુપે નવી ઊંચાઈઓને સ્પર્શી હતી. રતન ટાટા માત્ર એક સફળ ઉદ્યોગપતિ ન હતા. પરંતુ તેમનું વ્યક્તિત્વ પણ ઉત્તમ હતું. આ સાથે જોડાયેલી એક ઘટના છે જ્યાં રતન ટાટા તેમનો પાળતું શ્વાન બીમાર પડતા ઈંગ્લેન્ડના પ્રિન્સ ચાર્લ્સ દ્વારા આપવામાં આવનારો એવોર્ડ લેવા ગયા નહોતા. ભારતીય ઉદ્યોગપતિ, કટાર લેખક અને અભિનેતા સુહેલે એક વીડિયોમાં આ વાર્તા વિશે વાત કરી છે.

પ્રિન્સ ચાર્લ્સ આપવાના હતા લાઈફટાઈમ અચીવમેન્ટ

રતન ટાટા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉદ્યોગમાં તેમના યોગદાન માટે તેમને વિશ્વભરમાંથી ઘણા એવોર્ડ મળ્યા છે. વર્ષ 2018માં બ્રિટનના તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ ત્રીજાએ તેમને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવા માટે બકિંગહામ પેલેસમાં આમંત્રણ આપ્યું હતું. આ માટે સમગ્ર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રતન ટાટાએ પ્રિન્સ ચાર્લ્સની વિનંતી સ્વીકારી અને લંડન આવવા સહમત થયા હતા. પરંતુ કંઈક એવું બન્યું જેના કારણે તેઓ એવોર્ડ લેવા માટે ગયા નહોતા.

બીમાર શ્વાનને કારણે એવોર્ડ લેવા ગયા નહોતા

ભારતીય ઉદ્યોગપતિ, કટારલેખક અને અભિનેતા સુહેલ સેઠે એક વિડિયોમાં આ ઘટના વિશે વાત કરતા કહ્યું કે તેમને પણ રતન ટાટાના લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સમારોહ માટે લંડન જવાનું હતું. 6 ફેબ્રુઆરીના આ કાર્યક્રમ માટે તેએ 2 કે 3 ફેબ્રુઆરીએ જ લંડન પહોંચી ગયા હતા. જ્યારે તેમની ફ્લાઈટ લંડન એરપોર્ટ પર ઉતરી અને તેમણે પોતાનો મોબાઈલ ચાલુ કર્યો ત્યારે તેમણે જોયું કે તેમના ફોન પર રતન ટાટાના 11 મિસ્ડ કોલ હતા.

આગળ વાત કરતાં સુહેલ સેઠે કહ્યું હતું કે આટલા બધા મિસ્ડ કૉલ્સ જોઈને તેમને આશ્ચર્ય થયું, તેમણે તરત જ રતન ટાટાને ફોન કર્યો. ફોન પર રતન ટાટાએ સુહેલને કહ્યું કે તેઓ એવોર્ડ લેવા આવી શક્યા નથી કારણ કે તેમનો એક ડૉગ ટેંગો અને ટીટો બેમાંથી એક ખૂબ બીમાર થઇ ગયો છે. આ પછી સુહેલે ટાટાને કહ્યું કે પ્રિન્સ ચાર્લ્સે તમારા માટે આ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ઈવેન્ટનું આયોજન કર્યું છે. પરંતુ તેમ છતાં રતન ટાટા આવ્યા ન હતા.

પ્રિન્સ ચાર્લ્સ બની ગયા ફેન

જ્યારે પ્રિન્સ ચાર્લ્સને આ વાતની જાણ થઈ. તો તેઓ રતન ટાટાથી ખૂબ પ્રભાવિત હતા. સુહેલ સેઠે જણાવ્યું કે પ્રિન્સ ચાર્લ્સે રતન ટાટાના વખાણ કર્યા અને કહ્યું કે વ્યક્તિ આવો હોવો જોઈએ. રતન ટાટા એક અદભૂત વ્યક્તિ છે, રતન ટાટાની આ આદતને કારણે ટાટા ગ્રુપ આજે આ ઉંચાઇ પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ratan Naval Tata Passes Away Updates| PM મોદી સહિતના દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિAhmedabad Congo Fever |  કોંગો ફિવરથી સંક્રમિત 51 વર્ષીય મહિલાનું મોત, જુઓ અપડેટ્સGujarat Rain Forecast | આગામી ત્રણ દિવસ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી | Abp AsmitaMilton Typhoon In USA | 10 જ દિવસમાં બીજા વાવાઝોડાએ મચાવી દીધી તબાહી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata Death: 'રતન ટાટાને મળે ભારત રત્ન', મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death: જ્યારે રતન ટાટાને બંગાળથી ગુજરાત શિફ્ટ કરવો પડ્યો હતો Nano પ્લાન્ટ, મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદીએ આપ્યો હતો સાથ
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata death LIVE updates: રતન ટાટાના અંતિમ દર્શન માટે ઉમટી ભીડ, અમિત શાહે કહ્યુ- 'તેઓ સાચા દેશભક્ત હતા'
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Ratan Tata Death : અમિત શાહ,શાહરુખ, અમિતાભ, અંબાણી અને રોહિત શર્મા સહિતના દિગ્ગજો રહેશે રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજર, જુઓ લીસ્ટ
Ratan Tata Death: મૃત્યુ પછી કયા લોકો પર ત્રિરંગો લપેટવામાં આવે છે? જાણો આ અંગેના નિયમો
Ratan Tata Death: મૃત્યુ પછી કયા લોકો પર ત્રિરંગો લપેટવામાં આવે છે? જાણો આ અંગેના નિયમો
ISRO માં નોકરી મેળવવાની ગોલ્ડન તક, 200થી વધુ પદો પર બહાર પડી ભરતી
ISRO માં નોકરી મેળવવાની ગોલ્ડન તક, 200થી વધુ પદો પર બહાર પડી ભરતી
Ratan Tata Death: 'આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, પરંતુ એક પણ આતંકવાદી બચવો ન જોઈએ', જ્યારે 26/11ના હુમલા વખતે રતન ટાટાએ કર્યો હુંકાર
Ratan Tata Death: 'આખી તાજ હોટેલને બોમ્બથી ઉડાવી દો, પરંતુ એક પણ આતંકવાદી બચવો ન જોઈએ', જ્યારે 26/11ના હુમલા વખતે રતન ટાટાએ કર્યો હુંકાર
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
Embed widget