શોધખોળ કરો

સરકારનો દાવો: લોકડાઉન દરમિયાન કોરોના વાયરસના સંક્રમણ વધવાના દરમાં થયો ઘટાડો

દેશમાં અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જ્યારે 452 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેની વચ્ચે સરકારે સંકેત આપ્યા છે કે, સંક્રમણના વધવાના દરમાં છેલ્લા 15 દિવસમાં થોડોક ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 15 માર્ચથી 31 માર્ચ સુધી દેશમાં સંક્રમણમાં 2.1ના દરથી સરેરાશ વધારો થયો, જ્યારે 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 1.2 ટકાનો દર નોંધાયો છે. લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમણે કેસ વધવામાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરોના પોઝિટીવ 13.6 ટકા દર્દીઓ ઠીક થયા છે. દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. 20 ટકા કેસમાં દર્દીઓના મોત થયા છે. વધુ એક રાહતના આંકડા જણાવતા અગ્રવાલે કહ્યું કે એપ્રિલની શરૂઆતમાં જ્યારે સંક્રમણના કેસ માત્ર 3 દિવસમાં જ ડબલ થઈ રહ્યાં હતા, જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી તેની ગતિ 6.2 દિવસની થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે આ મામલે દેશના 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જે રાષ્ટ્રીય એવરેજથી બહેતર છે. આ રાજ્યોમાં કેરળ, ઉત્તરાખંડ, હરિયાણા, લદાખ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પુડ્ડુચેરી, બિહાર, ઓડિશા, તેલંગણા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પંજાબ, જમ્મુ કાશ્મીર, અસમ અને ત્રિપુરા સામેલ છે. તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. દેશ માટે એક પણ મોત ચિંતાનો વિષય છે. આપણે તમામ મોરચા પર કોરોના સામે લડવાનું છે. આપણા પ્રયાસ ઝડપથી કામ કરી રહ્યા છે. દેશમાં એન્ટી બોડીઝ પર કામ થઇ રહ્યુ છે. પ્લાઝ્મા ટેકનિકથી પણ સારવાર પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કિટ આપવામાં આવી રહી છે. મે સુધીમાં 10 લાખ ટેસ્ટ કિટ તૈયાર કરવાનો પ્રયાસ છે.
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ  
'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ  
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident news: અમદાવાદમાં ફરી એકવાર રફ્તારના કહેરમાં એક નિર્દોષે ગુમાવ્યો જીવAhmedabad News : જુહાપુરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક, નશાની હાલતમાં ત્રણ યુવકે જાહેરમાં કરી મારામારીGram Panchayat Election: રાજ્યની અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મહત્વના સમાચારPahalgam Terror Attack: જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ ઇજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
પહેલગામમાં આતંકીઓનું પર્યટકો પર 50 રાઉન્ડ ફાયરિંગ, હુમલામાં 28 લોકોના મોતની આશંકા   
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'આતંકવાદીઓને છોડવામાં નહીં આવે', પહેલગામ હુમલા પર PM મોદી બોલ્યા - 'નાપાક એજન્ડા સફળ નહીં થાય'
'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ  
'સરકારે કડક પગલા લેવા જોઈએ' પહેલગામ હુમલા પર રાહુલ ગાંધી બોલ્યા- આંતકવાદ સામે સમગ્ર દેશ એકજૂટ  
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
પહેલગાંવ આતંકી હુમલોઃ પોલીસના ડ્રેસમાં આવ્યા, આંખે જોનારા બોલ્યા- 'નામ પુછી-પુછીને મારી ગોળી', 10 મોટી વાતો
Pahalgam Attack: પહેલગામમાં આતંકીઓનો કાયરતાપૂર્ણ હુમલો, 3 ગુજરાતી પર્યટકો ઘાયલ
Pahalgam Attack: પહેલગામમાં આતંકીઓનો કાયરતાપૂર્ણ હુમલો, 3 ગુજરાતી પર્યટકો ઘાયલ
jammu kashmir: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ અનેક લોકોને ગોળી મારી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
jammu kashmir: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ અનેક લોકોને ગોળી મારી, સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
Rain Alert: 26 એપ્રિલ સુધી આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
Rain Alert: 26 એપ્રિલ સુધી આ રાજ્યોમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ 
PM Modi Saudi Arab Visit: સાઉદી અરબ પહોંચ્યા પીએમ મોદી, જેદ્દાહમાં થયુ ભવ્ય સ્વાગત, રૉયલ સાઉદી એરફૉર્સના F-15 ફાઇટર જેટ્સે કર્યું એસ્કૉર્ટ
PM Modi Saudi Arab Visit: સાઉદી અરબ પહોંચ્યા પીએમ મોદી, જેદ્દાહમાં થયુ ભવ્ય સ્વાગત, રૉયલ સાઉદી એરફૉર્સના F-15 ફાઇટર જેટ્સે કર્યું એસ્કૉર્ટ
Embed widget