શોધખોળ કરો

Ration Card Rules: આ રાશન કાર્ડધારકોને આગામી મહિના પછી નહી મળે રાશન, તરત જ કરો આ કામ

કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે.

Ration Card Rules: કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે ઘણી લાભદાયી યોજનાઓ ચલાવે છે. તો તેની સાથે રાજ્ય સરકાર રાજ્યના નાગરિકો માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે. આ યોજનાઓ અંતર્ગત લોકોને અલગ-અલગ રીતે લાભ મળે છે. ખાસ કરીને સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ યોજનાઓ લાવે છે. આ યોજનાઓ હેઠળ રાશન આપવામાં આવે છે.

તો અનેક યોજનાઓમાં મફતમાં સામાન આપવામાં આવે છે. ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત રાશન અને અન્ય ખાદ્ય ચીજો માટે રાશનકાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડ મેળવવા માટે લોકોએ ચોક્કસ પાત્રતા  પૂર્ણ કરવા પડી છે. રાશનકાર્ડ બધા લોકો માટે બનતું નથી. સરકારના નવા નિયમ મુજબ કેટલાક રાશનકાર્ડ ધારકોને આવતા મહિનાથી મફત રાશન નહીં મળે. આ પાછળનું કારણ શું છે? ચાલો તમને જણાવીએ.

આ લોકોને મફત રાશન નહીં મળે

સરકારે હવે તમામ રાશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવા જણાવ્યું છે. આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. એટલે કે, જો કોઈ રાશનકાર્ડ ધારકે 30 સપ્ટેમ્બર સુધી તેનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી. જેથી તે રાશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે. વાસ્તવમાં, સરકારે આ પગલું એટલા માટે લીધું છે કારણ કે આવા ઘણા લોકોના નામ રાશન કાર્ડમાં નોંધાયેલા છે. જેમણે કોઇ અન્ય સ્થળે લગ્ન કર્યા છે અથવા તો સ્થળ છોડી દીધું છે અથવા તો તેમનું મૃત્યું થઇ ગયું છે. તેથી જ સરકાર e-KYC દ્વારા ખાતરી કરી રહી છે કે જે લોકો ખરેખર લાભ માટે પાત્ર છે તેઓ જ મફત રાશન મેળવી શકે છે. રાશનકાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઇ-કેવાયસી કરાવવું પડશે.

ઇ-કેવાયસી કેવી રીતે કરાવવું?

જો તમે હજુ સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. પરંતુ તમે હજી પણ તે પૂર્ણ કરી શકો છો. તેના માટે જ્યાંથી સરકારી રાશનનું વિતરણ કરવામાં આવે છે. એ દુકાને જવું પડશે. આ પછી તમારે તમારી ફિંગરપ્રિન્ટ આપવી પડશે.

ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આ માટે તમારી પાસેથી કોઈ અલગ ચાર્જ લેવામાં આવશે નહીં. રાશનકાર્ડમાં જે લોકોના નામ નોંધાયેલા છે તે તમામ લોકોનું કેવાયસી હોવું જરૂરી છે. તમારી પાસે ઈ-કેવાયસી પ્રક્રિયા માટે 30મી સપ્ટેમ્બર સુધીનો સમય છે.

આ પણ વાંચોઃ

ફ્રીમાં ચોખા જ નહીં, હવે મળશે આ 9 વસ્તુઓ, રેશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાંખી આખી સ્કીમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
Embed widget