શોધખોળ કરો

NRCને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- હિન્દુ શરણાર્થીઓને જવા નહીં દઈએ અને ઘૂસણખોરોને રહેવા નહીં દઈએ

પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનઆરસીને લઈ ટીએમસી સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે એનઆરસીને લઈ ટીએમસી સહિત વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. કોલકાતામાં એનસીઆર સેમિનારમાં સંબોદન કરતાં શાહે કહ્યું, કોઈ હિન્દુ શરણાર્થીને દેશમાંથી જવા નહીં દઈએ અને કોઈ ઘૂસણખોરને દેશમાં રહેવા નહીં દઈએ. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને એનઆરસીના નામે ગુમરાહ કરતા હોવાનો આરોપ પણ લગાવ્યો. એનઆરસીને લઈ સીએમ મમતા બેનર્જી પર પ્રહાર કરતા ગૃહમંત્રીએ કહ્યું, આ મુદ્દે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જી કહે છે કે એનઆરસી લાગુ થશે તો લાખો હિન્દુ શરણાર્થીઓને હાંકી કાઢવામાં આવશે પરંતુ આનાથી મોટું જૂઠ્ઠુ કોઈ નથી. કોઈપણ હિન્દુ, શીખ, જૈન, ખ્રિસ્તી શરણાર્થીઓને બહાર નહીં જવા દેવામાં આવશે. એનઆરસી પહેલા અમે સીએબીને લઈને આવીશું. જે બાદ આ શરણાર્થીઓને કાયમી નાગરિકતા આપવામાં આવશે.  એક પણ ઘૂસણખોરને રહેવા નહીં દેવામાં આવે, વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. ટીએમસી સહિત ડાબેરીઓ અને કોંગ્રેસને નિશાન બનાવતાં શાહે કહ્યું, તમામને મોકો મળ્યો, એક મોકો ભાજપને આપો. અમેં બંગાળને સોનાનું બનાવી દઈશું. લોકસભામાં ભાજપને 18 સીટો આઆપી, વધારે સીટો મમતા દીદીને આપી પરંતુ 18 સીટની અસર છે કે હવે મૂર્તિ વિસર્જન માટે કોર્ટ નહીં જવું પડે. સરસ્વતી પૂજા રોકવાની કે રામનવમી પર પ્રતિબંધ લગાવવાની કોઈ હિંમત નહીં કરે. બીજેપીની સરકાર બનશે તો તમારા તહેવારો ખુલીને મનાવી શકશો. કલમ 370 રદ કરવાને લઈ તેમણે કહ્યું, પ્રધાનમંત્રી મોદીએ શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું પૂરું કર્યું. શ્યામા પ્રસાદ મુખર્ડીએ બે પ્રધાન, બે નિશાન ન હોવા જોઈએ તેવો નારો આપ્યો હતો. શ્યામા પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં જેલમાં તેમનું શંકાસ્પદ મોત થયું હતું.  મોદીજીએ કલમ 370 ખતમ કરીને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ તેમણે ‘જહાં હુઆ બલિદાન મુખર્જી, વો કશ્મીર હમારા હૈ’ના નારા પણ લગાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Embed widget