શોધખોળ કરો

Bihar Politics: ‘હવે બિહારમાં ખેલા હોવે’, JDUના 9 સાંસદો BJPની છાવણી...’RJD ધારાસભ્યના દાવાથી રાજકીય ભૂકંપ

Bihar Politics: આરજેડી ધારાસભ્ય મુકેશ રોશને કહ્યું કે બિહારમાં દવા સૃજન, શૌચાલય, પીએમ આવાસ સહિત ઘણા કૌભાંડો થયા છે. જેના કારણે ભાજપ સીએમ નીતીશને ધમકી આપી રહી છે કે જો તેઓ આમ-તેમ ફરશે તો તેમને જેલમાં મોકલી દેવામાં આવશે.

Bihar News: આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ વધી રહી છે. આ દરમિયાન, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ધારાસભ્ય મુકેશ રોશને એબીપી ન્યૂઝ સાથે વાત કરતા એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે JDU ના 12 લોકસભા સાંસદોમાંથી 9 સાંસદો ભાજપ છાવણીમાં જતા રહ્યા છે. તે 9 સાંસદોએ  ભાજપને સમર્થન પત્રો સુપરત કરી દીધા છે. હવે ગમે ત્યારે મોટો વિસ્ફોટ થશે અને આ મામલો પ્રકાશમાં આવશે.

આરજેડી ધારાસભ્યએ કહ્યું કે જેડીયુને ખતમ કરવા માટે ભાજપ દ્વારા લેવામાં આવેલું આ પહેલું પગલું છે. ઘણા સમયથી JDU સાંસદો ક્યાંય સાથે જોવા મળતા નથી. જેડીયુના અંતની જાહેરાત ગમે ત્યારે કરવામાં આવશે. નીતિશ કુમારે સમયસર સાવધાન થઈ જવું જોઈએ, નહીં તો તેમનો પક્ષ ખતમ થઈ જશે.

‘ભાજપ મુખ્યમંત્રી નીતિશને ડરાવી રહી છે’
મુકેશ રોશને વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ ગમે ત્યારે ગમે તે બાજુ જઈ શકે છે, તેથી ભાજપે જેડીયુના નવ સાંસદોને પોતાના પક્ષમાં લઈલીધા  છે જેથી કેન્દ્ર સરકાર સુરક્ષિત રહે. કેન્દ્રમાં ભાજપ પાસે પોતાની બહુમતી નથી. બિહારમાં  શૌચાલય બનાવવા, પીએમ આવાસ બનાવવા સહિત ઘણા કૌભાંડો થયા છે. ભાજપ સીએમ નીતિશને ધમકી આપી રહી છે કે જો તેઓ આમતેમ કરશે તો તેમને જેલમાં મોકલી દેવામાં આવશે.

એનડીએ એકજૂથ નથી - આરજેડી નેતા
જ્યારે આરજેડી નેતાને પૂછવામાં આવ્યું કે શું મહાગઠબંધનના દરવાજા નીતિશ માટે ખુલ્લા છે, ત્યારે તેમણે કહ્યું કે નીતિશ અમારા રક્ષક છે. સમયસર સાવધાન રહો. એનડીએ એક નથી. મુકેશ રોશને કહ્યું કે બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખે એમ પણ કહ્યું છે કે ભાજપનું સંસદીય બોર્ડ નક્કી કરશે કે આગલી વખતે સરકાર બનશે ત્યારે મુખ્યમંત્રી કોણ હશે.

તેમણે કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એક વર્ષ પહેલા પટનામાં નિવેદન આપ્યું હતું કે પ્રાદેશિક પક્ષોને ખતમ કરવા પડશે. તમને જણાવી દઈએ કે ચૂંટણી વર્ષમાં બિહારમાં વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે જેના કારણે રાજકીય તાપમાન વધી ગયું છે.

આ પણ વાંચો....

'અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક', ઉદ્ધવ જૂથના મુખપત્ર સામનામાં કરવામાં આવ્યો આ મોટો દાવો 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
Embed widget