શોધખોળ કરો

'અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક', ઉદ્ધવ જૂથના મુખપત્ર સામનામાં કરવામાં આવ્યો આ મોટો દાવો 

શિવસેના-યુબીટીના મુખપત્ર સામનાએ દાવો કર્યો છે કે 22 ફેબ્રુઆરીએ પુણેમાં અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી.

Maharashtra News: શિવસેના-યુબીટીના મુખપત્ર સામનાએ દાવો કર્યો છે કે 22 ફેબ્રુઆરીએ પુણેમાં અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચે ગુપ્ત બેઠક યોજાઈ હતી. કોલમમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં મરાઠી સાહિત્ય સંમેલન અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી, પરંતુ આ બધામાં મરાઠી વ્યક્તિનું સ્વાભિમાન અને આત્મસન્માન ક્યાંક ખોવાઈ ગયું. મહારાષ્ટ્રની પકડ સંપૂર્ણપણે દિલ્હીના હાથમાં છે અને મહારાષ્ટ્રના નેતાઓ અમિત શાહને મળવા માટે સવારે 4 વાગ્યા સુધી રાહ જોઈ રહ્યા છે.

મુખપત્ર સામના અનુસાર, "મરાઠા અસ્મિતાની સોદાબાજી કરનારાઓની ફૌજ આજે મહારાષ્ટ્રમાં ઉભી થઈ ગઈ છે. શિવાજી મહારાજ અને સંભાજી મહારાજના સમયમાં પણ વતનદારી માટે ગદ્દારી કરવામાં આવતી હતી અને આજે પણ સત્તાના લોભમાં દિલ્હીને સલામ કરવામાં આવે છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે સામે બળવો થયો ત્યારે એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ 'મરાઠા સ્વાભિમાન'ની લડાઈ છે. પણ એ જ શિંદે આજે દિલ્હીના દરબારમાં માથું ટેકવીને ઊભા છે.

શિંદે સવારે 4 વાગ્યા સુધી રાહ જોતા હતા - સામના

સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો હતો કે એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે સવાર-સવાર શું થયું હતું.  લેખમાં તેની વિગતો પણ લખી છે. તેમણે કહ્યું કે 22 ફેબ્રુઆરીએ સવારે 4 વાગે પુણેના કોરેગાંવ પાર્કમાં આવેલી 'વેસ્ટઈન' હોટલમાં શિંદે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. 

સામનાનો દાવો છે કે, બેઠકમાં આ ચર્ચા થઈ હતી

અમિત શાહ: “શું વાત છે શિંદેજી? સવારના 4 વાગી રહ્યા છે, આટલી ઉતાવળ કેમ છે ?"

શિંદે: "તમે બધું જાણો છો, અહીં શું થઈ રહ્યું છે."

શાહ: "શું થઈ રહ્યું છે?"

શિંદે: “મારી અને મારા લોકોની ઘેરાબંધી કરવામાં આવી રહી છે. મને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમે વચન આપ્યું હતું કે હું મુખ્યમંત્રી બનીશ.

શાહ: “અમારા 125 ધારાસભ્યો ચૂંટાયા છે. તો તમે કેવી રીતે દાવો કરી શકો?"

શિંદે: "ચૂંટણી મારા નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી."

શાહ: “ના, ચૂંટણી મોદીજીના ચહેરા પર લડવામાં આવી હતી. તમારે શું ઈચ્છો છો?"

શિંદે: "મુખ્યમંત્રીનું પદ!"

શાહ: “હાલમાં આ થઈ શકે તેમ નથી. મુખ્યમંત્રી અમારી પાર્ટીના જ રહેશે. જો તમારે સીએમ બનવું હોય તો ભાજપમાં ભળી જાઓ. "કોઈ બહારનો વ્યક્તિ હવે મહારાષ્ટ્રનો સીએમ નહીં બને."

શિંદે: "તો પછી મારી પાર્ટીનું શું થશે ?"

શાહ: “તેને અમને સોંપી દો.  પાર્ટી અમે જ બનાવી હતી. તમે ચિંતા ન કરો." આ વાતચીત પૂરી થયા પછી જ્યારે શિંદે હોટલમાંથી બહાર આવ્યા તો તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ!, ફડવણીસે ફરી આપ્યો એકનાથ શિંદેને મોટો ઝટકો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
Embed widget