શોધખોળ કરો

Priyanka Gandhi Poll campaign:પતિ રૉબર્ડ વાડ્રા કોરોના સંક્રમિત થતા પ્રિયંકા ગાંધીએ આસામ-તમિલનાડુ અને કેરળનો પ્રવાસ કર્યો રદ 

પ્રિયંકા ગાંધી( Priyanka Gandhi )એ ટ્વીટ કર્યું હતું કે, “હાલમાં જ કોરોના સંક્રમણના સંપર્કમાં આવવાને કારણે મારે મારો આસામ, તામિલનાડુ અને કેરળનો પ્રવાસ રદ કરવો પડ્યો છે. ગઈકાલે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ડૉક્ટરોની સલાહ પર હું આગામી કેટલાક દિવસ સુધી આઈસોલેશનમાં રહીશ. આ અસુવિધા બદલ હું તમારા બધાની માફી માંગું છું. હું કોંગ્રેસની જીત માટે પ્રાર્થના કરું છું. "

નવી દિલ્હી:  દેશમાં ફરી કોરોના વાયરસના સંક્રમણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશના જાણીતા બિઝનેસમેન અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા ( Robert Vadra )પણ કોરોની ઝપેટમાં આવી ગયા છે. રૉબર્ટ વાડ્રાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  પ્રિયંકા ગાંધી ( Priyanka Gandhi )એ એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.  જો કે, પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રૉબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ આવતા મે પોતાનો આસામનો પ્રવાસ રદ કરી દીધો છે. હવેમાં હું આઈસોલેશન(Self-Isolates)માં રહીશ. 


પ્રિયંકા ગાંધી( Priyanka Gandhi )એ ટ્વીટ કર્યું હતું કે, “હાલમાં જ કોરોના સંક્રમણના સંપર્કમાં આવવાને કારણે મારે મારો આસામ, તામિલનાડુ અને કેરળનો પ્રવાસ રદ કરવો પડ્યો છે. ગઈકાલે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ડૉક્ટરોની સલાહ પર હું આગામી કેટલાક દિવસ સુધી આઈસોલેશનમાં રહીશ. આ અસુવિધા બદલ હું તમારા બધાની માફી માંગું છું. હું કોંગ્રેસની જીત માટે પ્રાર્થના કરું છું. "


ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી આસામમાં આજે ત્રણ સભાઓ કરવાના હતા. પ્રિયંકા બપોરે 12 વાગ્યે ગોલપારા પૂર્વમાં, દોઢ વાગ્યે ગોલકગંજ અને સાડા ત્રણ વાગ્યે સરુખેત્રીમાં જનસભા કરવાના હતા. 

દેશમાં આજે કોરોના વાયરસના 81,466 કેસ નોંધાયા 

 દેશમાં આજે કોરોનાના 81 હજાર 466 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા એક કરોડ 23 લાખ 3 હજાર 131 પર પહોંચી ગઈ છે.  આંકડા પ્રમાણે દેશમાં 2 ઓક્ટોબર 2020 ના રોજ એક જ દિવસમાં 81 હજાર 484 નવા કેસ નોંધાયા હતા. મોટી વાત એ છે કે ગઈકાલે 469 લોકોના મોત સંક્રમણના કારણે થયા હતા, ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખ 63 હજાર 396 થઈ ગઈ છે. આ અગાઉ 6 ડિસેમ્બરે 24 કલાકમાં  સંક્રમણથી 482 મોત નોંધાયા હતા.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget