શોધખોળ કરો

કમળના ફૂલ, મંદિરની ઘંટડીના નિશાન...., સંભલની શાહી જામા મસ્જિદના સર્વેમાં બીજુ શું શું મળ્યું?

કોર્ટના આદેશથી થયેલા સર્વેના રિપોર્ટમાં અનેક પ્રાચીન અવશેષો મળી આવ્યાનો દાવો, જાણો શું છે સમગ્ર મામલો.

ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલી શાહી જામા મસ્જિદનો 19 અને 24 નવેમ્બર, 2024ના રોજ કોર્ટના આદેશથી સર્વે કરવામાં આવ્યો હતો. હવે આ સર્વેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સર્વે રિપોર્ટના મુખ્ય અંશો

સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્વે ટીમે પોતાના રિપોર્ટમાં કોર્ટને 1,000થી વધુ ફોટોગ્રાફ્સ પણ સોંપ્યા છે. સર્વે દરમિયાન મળેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો નીચે મુજબ છે:

  • કમળના ફૂલના આકાર: શાહી જામા મસ્જિદના મુખ્ય દરવાજાના બે સ્તંભોની ટોચ પર કમળના ફૂલનો આકાર જોવા મળ્યો છે. એવો પણ દાવો છે કે કમળના ફૂલના આકારમાં કોતરેલી ફૂલદાની પણ મળી આવી છે.
  • મંદિરની ઘંટડીના નિશાન: મસ્જિદની મુખ્ય ઇમારતના બહારના ભાગમાં બે માળખાં મળી આવ્યા છે, જેના પર મંદિરની ઘંટડીના નિશાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મંદિરની ઘંટની સાંકળ મસ્જિદના મુખ્ય ગુંબજની અંદરની બાજુએ હોવાનું પણ કહેવાય છે.
  • શેષનાગ જેવો આકાર: મસ્જિદના અંદરના સ્તંભો પર શેષનાગ જેવો આકાર હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
  • કૂવાનું રહસ્ય: મસ્જિદ પરિસરમાં બે વડના વૃક્ષો અને એક પ્રાચીન વટવૃક્ષની બાજુમાં સૂટ જોવા મળ્યા છે. મસ્જિદના પ્લેટફોર્મમાં એક કૂવો પણ મળી આવ્યો છે, જે હાલમાં બંધ છે અને લોખંડના દરવાજાથી ઢંકાયેલો છે.

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે કોર્ટે 19 નવેમ્બરે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, તે જ દિવસે એડવોકેટ કમિશનરની આગેવાની હેઠળની ટીમ સર્વે માટે સ્થળ પર પહોંચી હતી. 19 નવેમ્બર બાદ ફરી 24 નવેમ્બરે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 24 નવેમ્બરના રોજ થયેલા સર્વે બાદ હિંસા ફાટી નીકળી હતી જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા.

આ હિંસા બાદ સંભલમાં લગભગ એક સપ્તાહ સુધી તંગ શાંતિ રહી હતી. બાદમાં, સંભલના જ અન્ય વિસ્તારોમાં મંદિરો અને પગથિયાં શોધવાની પ્રક્રિયા ચાલુ રહી, જેના પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને યુપી પુરાતત્વ સર્વેક્ષણની ટીમે તેમનો સર્વે કર્યો હતો.

આ પણ વાંચો.....

નીતિશ કુમાર ફરી પલટી મારશે? લાલુ યાદવે ઓફર કરી તો નીતિશ કુમાર હસ્યા અને હાથ જોડીને....

ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલી: વર્ષ ૨૦૨૪માં કરોડોનો દારૂ ઝડપાયો, જાણો ક્યા જિલ્લાંથી સૌથી વધુ દારૂ મળી આવ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget