શોધખોળ કરો

ઈન્દિરા ગાંધી પર આપેલા નિવેદનને સંજય રાઉતે પરત લીધુ, કહ્યું- ગાંધી પરિવાર પ્રત્યે હંમેશા સન્માન

શિવસેનાના સાંસદ સંજય રાઉતે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને લઈને આપેલુ પોતાનું નિવેદન પરત લીધુ છે.

મુંબઈ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને લઈને આપેલુ પોતાનું નિવેદન પરત લીધુ છે. સંજય રાઉતે કહ્યું કે, તેઓ હંમેશાથી ઇન્દિરા ગાંધીનાં સમર્થનમાં બોલતા આવ્યા છે અને તેમનું સન્માન કરે છે. સંજય રાઉતે કહ્યું કે જો કોઈને તેમના નિવેદનથી ઠેસ પહોંચી છે તો તેઓ પોતાનું નિવેદન પરત લે છે. સંજય રાઉતે ઈન્દિરા ગાંધી અને કરિલ લાલાની મુલાકાતને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ કૉંગ્રેસના નેતાઓ નારાજ હતા. સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, 'કૉંગ્રેસનાં જે અમારા મિત્ર છે તેમને દુ:ખી થવાની જરૂર નથી. જ્યારે પહેલા કોઈ ઈન્દિરાજી પર બોલતુ હતુ ત્યારે કૉંગ્રેસનાં લોકો ચૂપ બેસી રહેતા હતા, હું સામે આવીને બોલતો હતો. તેમ છતા પણ જો મારી વાતથી ઇન્દિરાજીની પ્રતિમાને હાની પહોંચે છે અથવા કોઈ દુ:ખી થયું હોય તો હું મારું નિવેદન પરત લઉ છું.' સંજય રાઉતે કહ્યું 'કરીમ લાલા સાથે અનેક નેતાઓની મુલાકાત થતી હતી. અફઘાનિસ્તાનનાં પઠાણોનાં નેતા તરીકે તેમની કરીમ લાલા સાથે મુલાકાત થતી હતી. કરીમ લાલાની ઓફિસમાં અનેક નેતાઓની તસવીર પણ હતી. ઉલ્લેખનીય છે કે શિવસેના સાંસદ સંજય રાઉતે પુણેમાં પુરસ્કાર સમારંભ દરમિયાન એક મીડિયા સમૂહને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી પાયધુનીમાં કરીમ લાલાને મળવા જતા હતા. સંજય રાઉતના આ નિવેદન બાદ કૉંગ્રેસના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget