શોધખોળ કરો

આજે સરદાર વલ્લભભાઇ પટેલની 73મી પુણ્યતિથિ, વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાંજલિ આપી લખ્યુ- ગ્રેટ સરદાર

Sardar Vallabhbhai Patel Death Anniversary: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કર્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી

Sardar Vallabhbhai Patel Death Anniversary: સરદાર વલ્લભભાઈ પટેલ દેશના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા, જેમણે ભારતને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્વતંત્રતા પછી સરદાર પટેલે કોઈપણ યુદ્ધ વિના 565 રજવાડાઓને ભારતમાં ભેળવી દીધા હતા. આ જ કારણ છે કે લોકો તેમને 'લોહપુરુષ' કહે છે. આજે (15 ડિસેમ્બર) સરદાર પટેલની 73મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કર્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે 'ગ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો. તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત, વધુ સંયુક્ત દેશ બનાવવા તરફ માર્ગદર્શન આપે છે. અમે તેમના જીવનમાંથી પ્રેરણા લેતા રહીશું અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. 

હાર્ટઅટેકથી થયું હતું નિધન

સરદાર પટેલનો જન્મ 1875માં ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત બેરિસ્ટર તરીકે કરી અને બાદમાં રાજકારણમાં જોડાયા. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા અને સ્વતંત્રતા સંગ્રામમાં પક્ષના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. સરદાર પટેલે ઘણી રેલીઓ યોજીને અંગ્રેજ સરકારને ઉથલાવી. દેશને આઝાદ કરાવવા માટે તેઓ ઘણી વખત જેલમાં પણ ગયા હતા. પરંતુ આ દરમિયાન તેમણે તેની હિંમતને તૂટવા દીધી નહોતી.

સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ બોમ્બે (મુંબઈ)માં હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું. તેમણે ઘણાં વર્ષો સુધી પરિવારથી દૂર રહીને અભ્યાસ કર્યો હતો. ઈંગ્લેન્ડ જતા પહેલા સરદાર પટેલે કાયદાનો અભ્યાસ કર્યો અને ગોધરા, બોરસદ અને આણંદમાં પ્રેક્ટિસ કરી હતી. જ્યારે સરદાર પટેલ 36 વર્ષના હતા ત્યારે તેઓ કાયદાનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયા હતા. તેમણે લંડનમાં ઈન્સ ઓફ કોર્ટમાં મિડલ ટેમ્પલમાં એડમિશન લીધું. તેમણે પોતાનો 36 મહિનાનો કોર્સ 30 મહિનામાં પૂરો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Advertisement

વિડિઓઝ

Rushi Bharti Bapu : અલ્પેશને Dycm બનાવવાના નિવેદન પર ઋષિભારતી બાપુનો ખુલાસો
Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
IND vs PAK: એશિયા કપમાં ભારતનો કારમો પરાજય, પાકિસ્તાને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની લડત કામ ન આવી
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Embed widget