શોધખોળ કરો

Citizenship Act S.6A: બાંગ્લાદેશમાંથી ભારત આવેલા શરણાર્થીઓને મળશે નાગરિકતા, સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Citizenship Act S.6A: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત, એમએમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ બહુમતી ચુકાદો સંભળાવ્યો હતો.

Citizenship Act S.6A: નાગરિકતા અધિનિયમની કલમ 6A સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચમાં ગુરુવારે (17 ઓક્ટોબર 2024) ના રોજ પર એક મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય ખંડપીઠે આસામ સમજૂતીને આગળ ધપાવવા માટે 1985માં સંશોધનના માધ્યમથી નાગરિકતા કાયદાની કલમ 6Aની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું હતું.

 

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત, એમએમ સુંદરેશ અને મનોજ મિશ્રાએ બહુમતી ચુકાદો સંભળાવ્યો હતો જ્યારે જસ્ટિસ જેબી પારડીવાલાએ અસંમતિ વ્યક્ત કરી હતી. કલમ 6એને 1985માં આસામ સમજૂતીમાં સામેલ કરવામાં આવી હતી જેથી બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર વસાહતીઓને નાગરિકતાનો લાભ આપી શકાય જેથી એક જાન્યુઆરી 1966 અને 25 માર્ચ 1971 વચ્ચે આસામમાં આવ્યા હોય.

સુનાવણી દરમિયાન CJIએ શું કહ્યું?

CJI ચંદ્રચૂડે કહ્યું કે બહુમતીનો નિર્ણય એ છે કે નાગરિકતા કાયદાની કલમ 6A બંધારણીય રીતે યોગ્ય છે. જસ્ટિસ પારડીવાલાએ કાયદામાં થયેલા સુધારાને ખોટો ગણાવ્યો છે. નોંધનીય છે કે બહુમતીએ સંશોધનને યોગ્ય ગણાવ્યું છે. એટલે કે, 1 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ, 1971 દરમિયાન બાંગ્લાદેશથી આસામ આવેલા લોકોની નાગરિકતા પર કોઈ ખતરો નહીં હોય. આંકડા મુજબ, આસામમાં 40 લાખ ગેરકાયદેસર વસાહતીઓ છે. પશ્ચિમ બંગાળમાં આવા લોકોની સંખ્યા 57 લાખ છે, તેમ છતાં આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને ત્યાં માટે અલગ કટ-ઓફ તારીખ બનાવવી જરૂરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે 25 માર્ચ 1971ની કટ ઓફ ડેટ સાચી છે.

આ સમગ્ર ચુકાદાને આ રીતે સમજો

સરળ શબ્દોમાં કહીએ તો 1985ના આસામ અકોર્ડ અને નાગરિકતા કાયદાની કલમ 6A ને SC દ્વારા 4:1 ની બહુમતી સાથે સમર્થન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 1 જાન્યુઆરી, 1966થી 25 માર્ચ, 1971 સુધી પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)થી આસામ આવેલા લોકોની નાગરિકતા અકબંધ રહેશે. તે પછી આવનારા લોકોને ગેરકાયદેસર નાગરિક ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસામની ઓછી વસ્તીને ધ્યાનમાં રાખીને કટ ઓફ ડેટ બનાવવી યોગ્ય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Live Score Day 2nd: કીવીઓ સામે ટીમ ઇન્ડિયા ઘૂંટણીયે, પ્રથમ ઇનિંગ માત્ર 46 રનમાં સમેટાઇ
IND vs NZ Live Score Day 2nd: કીવીઓ સામે ટીમ ઇન્ડિયા ઘૂંટણીયે, પ્રથમ ઇનિંગ માત્ર 46 રનમાં સમેટાઇ
Vav Bypoll: વાવ માટે ભાજપ તૈયાર, સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો મોકલ્યા, આ પાંચ ઉમેદવારો છે મોટા દાવેદાર
Vav Bypoll: વાવ માટે ભાજપ તૈયાર, સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો મોકલ્યા, આ પાંચ ઉમેદવારો છે મોટા દાવેદાર
IND vs NZ: ન્યુઝીલેન્ડના બોલરોનો 'આતંક', ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં ઓલઆઉટ; 5 બેટ્સમેનો ખાતુ પણ ન ખોલાવી શક્યા
IND vs NZ: ન્યુઝીલેન્ડના બોલરોનો 'આતંક', ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં ઓલઆઉટ; 5 બેટ્સમેનો ખાતુ પણ ન ખોલાવી શક્યા
જસ્ટિસ સંજીવ ખન્ના કોણ, જે બનશે દેશના નવી ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચૂડે મોદી સરકારને મોકલ્યુ નામ
જસ્ટિસ સંજીવ ખન્ના કોણ, જે બનશે દેશના નવી ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચૂડે મોદી સરકારને મોકલ્યુ નામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | વાવ બેઠક પર ઉમેદવાર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા... પાંચ નામોની મજબૂત ચર્ચાPM Justin Trudeau| કેનેડિયન PMની અક્કલ આવી ગઈ ઠેકાણે, જાણો શું કર્યો સ્વીકાર?Hariyana CM | નાયબસિંહ સૈની ફરી બનશે હરિયાણાના મુખ્યમંત્રી, કોણ કોણ રહેશે શપથવિધીમાં હાજર?Saurastra Rain Alert | સૌરાષ્ટ્ર પર બરબાદીના વરસાદનું ભયંકર સંકટ | Abp Asmita | Weather Updates

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Live Score Day 2nd: કીવીઓ સામે ટીમ ઇન્ડિયા ઘૂંટણીયે, પ્રથમ ઇનિંગ માત્ર 46 રનમાં સમેટાઇ
IND vs NZ Live Score Day 2nd: કીવીઓ સામે ટીમ ઇન્ડિયા ઘૂંટણીયે, પ્રથમ ઇનિંગ માત્ર 46 રનમાં સમેટાઇ
Vav Bypoll: વાવ માટે ભાજપ તૈયાર, સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો મોકલ્યા, આ પાંચ ઉમેદવારો છે મોટા દાવેદાર
Vav Bypoll: વાવ માટે ભાજપ તૈયાર, સેન્સ લેવા ત્રણ નિરીક્ષકો મોકલ્યા, આ પાંચ ઉમેદવારો છે મોટા દાવેદાર
IND vs NZ: ન્યુઝીલેન્ડના બોલરોનો 'આતંક', ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં ઓલઆઉટ; 5 બેટ્સમેનો ખાતુ પણ ન ખોલાવી શક્યા
IND vs NZ: ન્યુઝીલેન્ડના બોલરોનો 'આતંક', ટીમ ઈન્ડિયા માત્ર 46 રનમાં ઓલઆઉટ; 5 બેટ્સમેનો ખાતુ પણ ન ખોલાવી શક્યા
જસ્ટિસ સંજીવ ખન્ના કોણ, જે બનશે દેશના નવી ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચૂડે મોદી સરકારને મોકલ્યુ નામ
જસ્ટિસ સંજીવ ખન્ના કોણ, જે બનશે દેશના નવી ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચૂડે મોદી સરકારને મોકલ્યુ નામ
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
Myths Vs Facts: શું ઘઉંની રોટલી ખાવાનું છોડી દેવાથી તમે થઇ જશો ફિટ, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Myths Vs Facts: શું ઘઉંની રોટલી ખાવાનું છોડી દેવાથી તમે થઇ જશો ફિટ, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Health: પેશાબથી લોટ બાંધતી હતી નોકરાણી, આખા પરિવારનું લીવર થયું ખરાબ, જાણો સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે પેશાબ
Health: પેશાબથી લોટ બાંધતી હતી નોકરાણી, આખા પરિવારનું લીવર થયું ખરાબ, જાણો સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે પેશાબ
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
Embed widget