શોધખોળ કરો

અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ

Ahemdabad News:અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાનિના અહેવાલ નથી પરતું આ ઘટનાના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. 23 ટ્રેન રદ્દ કરાઇ છે.

Ahemdabad News: અમદાવાદ વટવા નજીક 23 માર્ચની રાત્રે એકાએક ક્રેઇન તૂટી પડતાં ટ્રેન  રેલવે વ્યવહારને થઈ મોટી અસર થઇ છે. અમદાવાદથી ઉપડતી અને આવતી 23 ટ્રેન  કેન્સલ કરવામાં આવી છે.ગતરાત્રીના રોપડા બ્રિજ નજીક બુલેટની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતાં સમગ્ર આ વિસ્તારનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. જો કે આ ઘટનામાં સદભાગ્ય એ છે કે  કોઇ જાનહાનિ  નથી થઇ. આ દુર્ઘટનામાં રેલવે લાઈનનો ઓવરહેડ વાયર તૂટતા રેલ વ્યવહારને  અસર થઇ છે. દુર્ઘટના ક્યાં કારણોસર સર્જાઈ તેને લઈ તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ડિવિઝનલ રેલવે મેનેજરને તપાસના આદેશ આપ્યાં છે.ક્રેઇન તૂટી ગયા બાદ રેલવેએ  રાત્રીથી જ યુદ્ધના ધોરણે કામગીરી  શરૂ કરી હતી. રેલવે પીઆરઓના કહેવા મુજબ  બપોર સુધીમાં રેલ વ્યવહાર  પૂર્વવત થઇ જશે. આ ઘટનાના કારણે 7 ટ્રેન ડાયવર્ટ કરવામાં  આ છે.તો 15 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આજની અમદાવાદ આવતી અને ઉપડતી 23 ટ્રેન રદ કરવામાં આવી છે.

કર્ણાવતી, ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ ટ્રેન કેન્સલ

ઈન્ટરસીટી એક્સપ્રેસ, સંકલ્પ ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન કેન્સલ

વટવાથી ઉપડતી આણંદ અને ભરૂચની મેમુ ટ્રેન કેન્સલ

અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, ત્યારે રોકડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વિશાળ ક્રેન લગાવવામાં આવી છે. જે ક્રેન અચાનક જ રવિવારની રાત્રે પિલ્લરના વચ્ચેના ભાગ ઉપર ધરાશાયી થઈ હતી. ક્રેન પડવાનો જોરદાર અવાજ આવવાની સાથે જ આસપાસના રહીશો દોડતા થઈ ગયા હતા અને બહાર આવીને જોયું ત્યારે ક્રેન પડી હતી. આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ રેલવેની હાઈ ટેન્શન લાઈનને પણ અસર થઈ હતી, જેથી રેલવે વિભાગ સાથે આ મામલે નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા સંપર્ક કરીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.મુંબઈ તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદને બદલે ભરૂચથી ઉપડશે તો  હાવરા, રાજકોટ-સિક્ંદરાબાદ, બરૌની એક્સપ્રેસ સહિત 5 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી ઉપડતી પાંચ ટ્રેનને  ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન વ્યવહાર પ્રભાવિત થતા મુસાફરો માટે રેલવેએ  હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યાં છે.

અમદાવાદનો હેલ્પલાઈન નંબર 079-22113977 નંબર જાહેર

સાબરમતીનો હેલ્પલાઈન નંબર 7043028680 નંબર જાહેર

વિરમગામનો હેલ્પલાઈન નંબર 7043028564 નંબર જાહેર

મહેસાણાનો હેલ્પલાઈન નંબર 02762- 241501 નંબર જાહેર

ગાંધીધામનો હેલ્પલાઈન નંબર 9408708535 નંબર જાહેર

પાલનપુરનો હેલ્પલાઈન નંબર 02742- 251775 નંબર જાહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget