શોધખોળ કરો

આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના ડેટાબેઝને 31 માર્ચ સુધીમાં અપડેટ કરવા માટે કહ્યું છે.

UPI New Rule: જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPI નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના ડેટાબેઝને 31 માર્ચ સુધીમાં અપડેટ કરવા માટે કહ્યું છે. આ પછી 1 એપ્રિલથી નિષ્ક્રિય મોબાઈલ નંબર પર UPI પેમેન્ટ સર્વિસ બંધ થઈ જશે. આ પગલું સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને અન્ય છેતરપિંડીઓને રોકવા માટે લેવામાં આવ્યું છે.

શું છે નવો નિયમ?

NPCIએ કહ્યું છે કે UPI સાથે જોડાયેલા તે મોબાઈલ નંબર, જે લાંબા સમયથી બંધ છે, તેમને બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે. જો સરળ ભાષામાં સમજીએ તો તેનો અર્થ એ છે કે જો તમારું બેંક એકાઉન્ટ કોઈ નિષ્ક્રિય નંબર સાથે લિંક છે તો તે ડિલીટ થઈ જશે. આ પછી, નિષ્ક્રિય નંબરો દ્વારા UPI ટ્રાન્ઝેક્શન શક્ય બનશે નહીં. NPCIનું કહેવું છે કે નિષ્ક્રિય નંબરોને કારણે UPI અને બેંકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાય છે. ટેલિકોમ ઓપરેટરો દ્વારા અન્ય વપરાશકર્તાઓને નિષ્ક્રિય નંબરો ફાળવવામાં આવે છે, જે છેતરપિંડીનું જોખમ વધારે છે. હવે NPCI એ તમામ બેંકો અને GooglePe અને PhonePe જેવી સેવા પ્રદાતાઓને દર અઠવાડિયે તેમનો ડેટાબેઝ અપડેટ કરવા કહ્યું છે.

આનાથી બચવા શું કરવું?

NPCIના આ નિર્ણયની સૌથી વધુ અસર તે વપરાશકર્તાઓ પર પડશે જેમના બેંક એકાઉન્ટ તેમના જૂના અને નિષ્ક્રિય મોબાઇલ નંબર સાથે જોડાયેલા છે. જો તમારું બેંક એકાઉન્ટ પણ કોઈ જૂના  નંબર સાથે જોડાયેલું છે જે હવે એક્ટિવ નથી, તો બેંક ખાતાની સાથે તમારો નંબર અપડેટ કરો. ઉપરાંત, તમારા ટેલિકોમ સેવા પ્રદાતાનો સંપર્ક કરીને નિષ્ક્રિય નંબરને સક્રિય કરી શકાય છે. એકવાર નંબર એક્ટિવેટ થયા બાદ આ નિર્ણયની કોઈ અસર નહીં થાય અને ગ્રાહકો પહેલાની જેમ UPI સેવાઓનો ઉપયોગ કરી શકશે. 

બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબર દૂર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPIનો ઉપયોગ બંધ થઈ જશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather: રાજ્યમાં આ તારીખથી હજુ વધશે ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Surat News: સુરતમાં કાતિલ દોરીએ લીધા ત્રણ લોકોના જીવ, પિતા- પુત્રી સહિત ત્રણના મોત
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran: ઈરાનનું એરસ્પેસ બંધ, એર ઈન્ડિયાએ બદલ્યા રૂટ, મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
શોખ નહીં, લાઈફસ્ટાઈલ બની રહ્યો છે શાકાહાર, જાણો ક્યા સાત દેશોમાં સૌથી વધુ વેજિટેરિયન?
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
દિલ્લીમાં રાત્રીનું તાપમાન 2 ડિગ્રી પહોંચ્યું, હાડ થીજાવતી ઠંડી સાથે હવામાન વિભાગે ધુમ્મસનું આપ્યું એલર્ટ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
BMC Election 2026: બીએમસી ચૂંટણી માટે મતદાન કરવા પહોચ્યા તમન્ના અને અક્ષય સહિતના અનેક સ્ટાર્સ
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Rajkot News: રાજકોટમાં ઉત્તરાયણનો પર્વ બન્યો લોહિયાળ, જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Embed widget