શોધખોળ કરો

આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના ડેટાબેઝને 31 માર્ચ સુધીમાં અપડેટ કરવા માટે કહ્યું છે.

UPI New Rule: જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPI નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના ડેટાબેઝને 31 માર્ચ સુધીમાં અપડેટ કરવા માટે કહ્યું છે. આ પછી 1 એપ્રિલથી નિષ્ક્રિય મોબાઈલ નંબર પર UPI પેમેન્ટ સર્વિસ બંધ થઈ જશે. આ પગલું સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને અન્ય છેતરપિંડીઓને રોકવા માટે લેવામાં આવ્યું છે.

શું છે નવો નિયમ?

NPCIએ કહ્યું છે કે UPI સાથે જોડાયેલા તે મોબાઈલ નંબર, જે લાંબા સમયથી બંધ છે, તેમને બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે. જો સરળ ભાષામાં સમજીએ તો તેનો અર્થ એ છે કે જો તમારું બેંક એકાઉન્ટ કોઈ નિષ્ક્રિય નંબર સાથે લિંક છે તો તે ડિલીટ થઈ જશે. આ પછી, નિષ્ક્રિય નંબરો દ્વારા UPI ટ્રાન્ઝેક્શન શક્ય બનશે નહીં. NPCIનું કહેવું છે કે નિષ્ક્રિય નંબરોને કારણે UPI અને બેંકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાય છે. ટેલિકોમ ઓપરેટરો દ્વારા અન્ય વપરાશકર્તાઓને નિષ્ક્રિય નંબરો ફાળવવામાં આવે છે, જે છેતરપિંડીનું જોખમ વધારે છે. હવે NPCI એ તમામ બેંકો અને GooglePe અને PhonePe જેવી સેવા પ્રદાતાઓને દર અઠવાડિયે તેમનો ડેટાબેઝ અપડેટ કરવા કહ્યું છે.

આનાથી બચવા શું કરવું?

NPCIના આ નિર્ણયની સૌથી વધુ અસર તે વપરાશકર્તાઓ પર પડશે જેમના બેંક એકાઉન્ટ તેમના જૂના અને નિષ્ક્રિય મોબાઇલ નંબર સાથે જોડાયેલા છે. જો તમારું બેંક એકાઉન્ટ પણ કોઈ જૂના  નંબર સાથે જોડાયેલું છે જે હવે એક્ટિવ નથી, તો બેંક ખાતાની સાથે તમારો નંબર અપડેટ કરો. ઉપરાંત, તમારા ટેલિકોમ સેવા પ્રદાતાનો સંપર્ક કરીને નિષ્ક્રિય નંબરને સક્રિય કરી શકાય છે. એકવાર નંબર એક્ટિવેટ થયા બાદ આ નિર્ણયની કોઈ અસર નહીં થાય અને ગ્રાહકો પહેલાની જેમ UPI સેવાઓનો ઉપયોગ કરી શકશે. 

બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબર દૂર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPIનો ઉપયોગ બંધ થઈ જશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
Embed widget