શોધખોળ કરો

આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના ડેટાબેઝને 31 માર્ચ સુધીમાં અપડેટ કરવા માટે કહ્યું છે.

UPI New Rule: જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPI નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના ડેટાબેઝને 31 માર્ચ સુધીમાં અપડેટ કરવા માટે કહ્યું છે. આ પછી 1 એપ્રિલથી નિષ્ક્રિય મોબાઈલ નંબર પર UPI પેમેન્ટ સર્વિસ બંધ થઈ જશે. આ પગલું સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને અન્ય છેતરપિંડીઓને રોકવા માટે લેવામાં આવ્યું છે.

શું છે નવો નિયમ?

NPCIએ કહ્યું છે કે UPI સાથે જોડાયેલા તે મોબાઈલ નંબર, જે લાંબા સમયથી બંધ છે, તેમને બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે. જો સરળ ભાષામાં સમજીએ તો તેનો અર્થ એ છે કે જો તમારું બેંક એકાઉન્ટ કોઈ નિષ્ક્રિય નંબર સાથે લિંક છે તો તે ડિલીટ થઈ જશે. આ પછી, નિષ્ક્રિય નંબરો દ્વારા UPI ટ્રાન્ઝેક્શન શક્ય બનશે નહીં. NPCIનું કહેવું છે કે નિષ્ક્રિય નંબરોને કારણે UPI અને બેંકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાય છે. ટેલિકોમ ઓપરેટરો દ્વારા અન્ય વપરાશકર્તાઓને નિષ્ક્રિય નંબરો ફાળવવામાં આવે છે, જે છેતરપિંડીનું જોખમ વધારે છે. હવે NPCI એ તમામ બેંકો અને GooglePe અને PhonePe જેવી સેવા પ્રદાતાઓને દર અઠવાડિયે તેમનો ડેટાબેઝ અપડેટ કરવા કહ્યું છે.

આનાથી બચવા શું કરવું?

NPCIના આ નિર્ણયની સૌથી વધુ અસર તે વપરાશકર્તાઓ પર પડશે જેમના બેંક એકાઉન્ટ તેમના જૂના અને નિષ્ક્રિય મોબાઇલ નંબર સાથે જોડાયેલા છે. જો તમારું બેંક એકાઉન્ટ પણ કોઈ જૂના  નંબર સાથે જોડાયેલું છે જે હવે એક્ટિવ નથી, તો બેંક ખાતાની સાથે તમારો નંબર અપડેટ કરો. ઉપરાંત, તમારા ટેલિકોમ સેવા પ્રદાતાનો સંપર્ક કરીને નિષ્ક્રિય નંબરને સક્રિય કરી શકાય છે. એકવાર નંબર એક્ટિવેટ થયા બાદ આ નિર્ણયની કોઈ અસર નહીં થાય અને ગ્રાહકો પહેલાની જેમ UPI સેવાઓનો ઉપયોગ કરી શકશે. 

બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબર દૂર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPIનો ઉપયોગ બંધ થઈ જશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget