શોધખોળ કરો

પતિના મોત બાદ પત્નીનો જમીન પર માલિકી હક રાખ્યો યથાવત, સુપ્રીમ કોર્ટે ભત્રીજાના દાવાને ફગાવ્યા

કેસની સુનાવણી દરમિયાન બંને દાવેદારો મૃતકની પત્ની અને ભત્રીજાનું અવસાન થયું

સુપ્રીમ કોર્ટે ગુરુવારે (17 જુલાઈ, 2025) એક મૃત વ્યક્તિની પત્નીને તેની જમીનનો વાસ્તવિક માલિક જાહેર કરવાના આદેશને માન્ય રાખ્યો અને કહ્યું હતું કે વસિયતનામામાં તેણીની સ્થિતિ અથવા મિલકતમાંથી તેણીને કાઢી મૂકવાના કારણનો ખુલાસો ન કરવો તે બાબતની તપાસ અલગથી થવી જોઇએ નહીં પરંતુ કેસના તથ્યોનો ખુલાસો થવો જોઇએ

ન્યાયાધીશ સંજય કરોલ અને જોયમાલ્યા બાગચીની બેન્ચે નવેમ્બર 2009માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા પત્નીને જમીનના માલિક જાહેર કરવાના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી. બેન્ચે કહ્યું કે નવેમ્બર 1991માં તે વ્યક્તિના મોત બાદ તેના ભત્રીજાએ મે 1991માં તેના કાકા દ્વારા કરવામાં આવેલા વસિયતનામાનો ઉલ્લેખ કરીને દાવો દાખલ કર્યો હતો જેમાં જમીન તેના નામે ટ્રાન્સફર કરવામાં આવી હતી.

અદાલતે મે 1991ના વસિયતનામાને વાસ્તવિક જાહેર કર્યો અને તે મુજબ મૃતકનો ભત્રીજો જમીનનો કાયદેસર માલિક છે. બાદમાં હાઈકોર્ટે નીચલી અદાલત અને પ્રથમ અપીલીય અદાલતના નિર્ણયોને રદ કરીને પત્નીને જમીનની હકદાર જાહેર કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન બંને દાવેદારો મૃતકની પત્ની અને ભત્રીજાનું અવસાન થયું અને તેમના વતી તેમના કાનૂની પ્રતિનિધિઓ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. બેન્ચે કહ્યું હતું કે અન્ય દસ્તાવેજોથી વિપરીત વસિયતનામા તૈયાર થયા પછી તેને અમલમાં મૂકનાર વ્યક્તિ હવે જીવિત નથી.

કોર્ટે કહ્યું હતુ કે, "આ કોર્ટ પર એ સુનિશ્વિત કરવાની ગંભીર જવાબદારી આવી છે કે રજૂ કરાયેલ વસિયતનામા યોગ્ય રીતે સાબિત થાય છે કે નહીં." બેન્ચે કહ્યું કે અદાલતે એમ કહીને ભૂલ કરી હતી કે મૃતકની પત્ની દ્ધારા તેના અંતિમ સંસ્કાર ન કરવા, દંપત્તિ વચ્ચેના સંબંધોમાં કડવાશનો સંકેત આપે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે "સામાન્ય રીતે હિન્દુ/શીખ પરિવારમાં અંતિમ સંસ્કાર સપિંડ સંબંધીઓ દ્વારા કરવામાં આવે છે. આ પરંપરાને ધ્યાનમાં રાખીને પ્રથમ પ્રતિવાદી (પત્ની) અંતિમ સંસ્કાર ન કરતી હોય તેને તેના પતિના જીવનકાળ દરમિયાન તેના પતિ સાથેના સંબંધોમાં કડવાશનું સૂચક ગણી શકાય નહીં."                                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget