શોધખોળ કરો

શાહીન બાગના પ્રદર્શનકારીઓએ 70 દિવસ બાદ નોઈડા-ફરિદાબાદ જવાનો રસ્તો ખોલ્યો

પ્રદર્શનકારીઓ સાથે શનિવારે ચોથા દિવસે પણ સહમતિ થઈ શકી નથી. વરિષ્ઠ વકીલ સાધના રામચંદ્રન આજે એકલા અહીં આવ્યા હતા અને વાતચીત શરુ કરી હતી પરંતુ પ્રદર્શનકારીઓ ફરી સીએએ કાયદો પરત નહી લેવામાં આવે ત્યાં સુધી પ્રદર્શન સ્થળ પર જ રહેશે તેમ કહ્યું હતું.

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા લોકોએ 70 દિવસ બાદ નોઈડા અને ફરીદાબાદ જવાનો એક વૈકલ્પિક રસ્તો ખોલી દીધો છે. દિલ્હી સાઉથ ઈસ્ટ ડીસીપીએ કહ્યું કે પ્રદર્શનકારીઓના એક જૂથે રોડ નંબર 9 ખોલી દીધો હતો પરંતુ બીજા જૂથે ફરી તે રસ્તાને બંધ કરી દીધો હતો, જો કે બાદમાં આ રસ્તો ખોલવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રસ્તો ખોલવા અને વચ્ચેનો રસ્તો શોધવા માટે અહીં છેલ્લા ચાર દિવસથી વાટાઘાટો કરી રહેલા મધ્યસ્થીઓની પણ નિમણૂક કરી છે. પ્રદર્શનકારીઓ સાથે શનિવારે ચોથા દિવસે પણ સહમતિ થઈ શકી નથી. વરિષ્ઠ વકીલ સાધના રામચંદ્રન આજે એકલા અહીં આવ્યા હતા અને વાતચીત શરુ કરી હતી પરંતુ પ્રદર્શનકારીઓ ફરી સીએએ કાયદો પરત નહી લેવામાં આવે ત્યાં સુધી પ્રદર્શન સ્થળ પર જ રહેશે તેમ કહ્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થતા પેનલમાં સામેલ રામચંદ્રને કહ્યું કે તેઓ શાહીન બાગના ધરના પ્રદર્શનને ખતમ કરવા માટે નથી આવ્યા. તેઓ માત્ર રસ્તો ખોલાવવા માટે આવ્યા છે. વાતચીત દરમિયાન પ્રદર્શનકારીઓ એક બાજુનો રસ્તો ખોલવા માટે કેટલીક શરતો મુકી છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે 24 કલાકમાં સુરક્ષા આપવામાં આવે અને કોર્ટ આ મામલે આદેશ આપે. દિલ્હી પોલીસ દ્વારા તેમની સુરક્ષાને લઈને લેખિત આશ્વાસન આપવામાં આવે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget