શોધખોળ કરો

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત

Article 370: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ જમ્મુ કાશ્મીરમાં ધારા 370 ફરીથી પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. તેમણે આના કારણો જણાવતા રણવીર દંડ સહિતાનો ઉલ્લેખ કર્યો છે.

Avimukteswaranand Saraswati on Article 370: જમ્મુ કાશ્મીર વિધાનસભામાં આર્ટિકલ 370ની પુનર્સ્થાપના અંગેનો બિલ રજૂ થતા ભારે હોબાળો મચ્યો છે. આ વચ્ચે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે ગુરુવારે (8 નવેમ્બર) કાશ્મીરમાં અનુચ્છેદ 370ની પુનર્સ્થાપનાની માંગ કરી છે. તેમણે કહ્યું કે અનુચ્છેદ 370 લાગૂ રહ્યા દરમિયાન કાશ્મીરમાં રણવીર દંડ સહિતા લાગૂ હતી. આના અંતર્ગત ગૌ હત્યા પ્રતિબંધિત હતી. એ માટે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 જરૂરી છે.

વાસ્તવમાં, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ફરીથી જમ્મુ કાશ્મીર આર્ટિકલ 370ની પુનર્સ્થાપનાની માંગ કરી છે. સાથે સાથે કારણ પણ જણાવ્યું છે કે શા માટે જમ્મુ કાશ્મીરમાં 370ની પુનર્સ્થાપના જરૂરી છે. તેમણે કહ્યું કે અમે તો ગૌ ભક્તો છીએ. એ માટે કાશ્મીરમાં આર્ટિકલ 370ની પુનર્સ્થાપના ઇચ્છીએ છીએ. 370 લાગૂ રહ્યા દરમિયાન કાશ્મીરમાં રણવીર દંડ સહિતા લાગૂ હતી. આના અંતર્ગત ગૌહત્યા પ્રતિબંધિત હતી.

ગૌહત્યા પર મૃત્યુદંડનો હતો પ્રાવધાન

શંકરાચાર્યે કહ્યું કે રણવીર દંડ સહિતા અંતર્ગત ગૌહત્યા, ગૌહત્યા માટે પ્રેરણા આપવી, ગૌમાંસ રાખવું અને ગૌમાંસ વેચવાનો વ્યાપાર કરવો, આ બધામાં મૃત્યુદંડનો પ્રાવધાન હતો. કાશ્મીરમાં આર્ટિકલ 370 અસ્તિત્વમાં રહ્યો ત્યારે ગૌહત્યા થતી ન હતી. આર્ટિકલ 370 હટાવ્યા પછી ત્યાં ખુલ્લેઆમ ગૌહત્યા થવા લાગી છે. તેમણે કહ્યું કે જો આર્ટિકલ 370 હટાવવો જ હતો તો આ ધ્યાન રાખીને હટાવવો જોઈતો હતો.

'આર્ટિકલ 370 અંગેની રાજકીય બાબતો અલગ'

શંકરાચાર્યે આગળ કહ્યું કે આર્ટિકલ 370 અંગેની રાજકીય બાબતો અલગ છે, પરંતુ અમારા પક્ષમાં જે બાબતો હતી તેને ધ્યાનમાં રાખીને હટાવવામાં આવ્યો હતો. આર્ટિકલ 370 હટાવવાથી ત્યાંના મુસ્લિમોને ગોકશીનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. હવે જમ્મુ કાશ્મીરમાં ગોકશી માટે કોઈ દંડ નથી. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં ફરીથી આર્ટિકલ 370 લાગૂ થઈ જાય. ઓછામાં ઓછું અમારી ગાય માતા તો બચી જશે. શંકરાચાર્યે કહ્યું કે અમે સંવિધાનનો અભ્યાસ કર્યો છે. સંવિધાન ધર્મનિરપેક્ષ નથી, ભારતનું સંવિધાન આજે પણ ધર્મસાપેક્ષ છે. આ અંગે નેતાઓએ ખોટી ધારણા ફેલાવી છે. શંકરાચાર્યે કહ્યું કે ભારત પહેલાથી જ હિંદુ રાષ્ટ્ર છે.

આ પણ વાંચોઃ

હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ

એલચી ખાવાથી આ રોગ મટે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
Embed widget