શોધખોળ કરો

Sanjay Raut Slams Rahul Gandhi: લાલઘુમ સંજય રાઉતે રાહુલ ગાંધીને આપી ખુલ્લી ધમકી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિનાયક દામોદર સાવરકરને લઈને આપેલા નિવેદનને લઈને સંજય રાઉતે રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. સાથે જ તેમને કોંગ્રેસને પણ ધમકી આપી છે.

Raut Slams Rahul : તાજેતરમાં જ જેલમાંથી જામીન પર બહાર આવેલા શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) ના સાંસદ સંજય રાઉતના સ્વર અચાનક બદલાયા હોવ તેવું જણાઈ આવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિનાયક દામોદર સાવરકરને લઈને આપેલા નિવેદનને લઈને સંજય રાઉતે રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. સાથે જ તેમને કોંગ્રેસને પણ ધમકી આપી છે. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વીર સાવરકરને લઈને આપેલા નિવેદને મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ પેદા નરી નાખી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને પોતાની જાતને અળગી કરી લીધી છે. સંજય રાઉતે વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન પર નારાજગી જાહેર કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આવીને વીર સાવરકરને બદનામ કરવા એ અમને મંજુર નથી. 

ઉદ્ધવ ઠાકરેના નજીકના સંજય રાઉતે વીર સાવરકરને લઈને રાહુલ ગાંધીના નિવેદનને બિનજરૂરી ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ નિવેદન નિરર્થક છે. ભારત  જોડો યાત્રા મોંઘવારી, અત્યાચાર વિરૂદ્ધ ચાલી રહી છે પણ રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ. આ પ્રકારના નિવેદનની મહાવિકાસ અઘાડી પર પણ પડી શકે છે. આ મુદ્દો અહીં લાવવાની જરૂર નહોતી. વીર સાવરકર ક્યારેય ભાજપ અને આરએસએસ માતે મહત્વપૂર્ણ રહ્યાં નથી. વીર સાવરકર્ને ભારત રત્નઆપવામાં આવે તે અમારી માંગ રહી છે. રાઉતે આ વિવાદને લઈને કહ્યું હતું કે, સાવરકરને હજી સુધી ભારત રત્ન કેમ નથી આપવામાં આવ્યો? 

ઉદ્ધવે પણ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો

સંજય રાઉત ઉપરાંત ઉદ્ધવ ઠાકરેએ પણ રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો.  ઉદ્ધવે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના નેતાના આ નિવેદનથી સહમત નથી, પરંતુ તેમણે ભાજપને આ મુદ્દે રાજનીતિ ના કરવાની સલાહ પણ આપી હતી. 

સાવરકરને લઈને રાહુલે શું કહ્યું હતું?

રાહુલ ગાંધીએ 17 નવેમ્બરે ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું હતું કે, વીર સાવરકરે આઝાદીની લડાઈમાં જેલની સજામાંથી બચવા માટે અંગ્રેજોને માફીપત્ર લખીને આપ્યું  હતું. સાથે જ વીર સાકરકરેં અંગ્રેજો પાસેથી  રૂપિયા 60 પેંશન પણ લીધું હતું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રાજ્યમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ બરાબરનો ઉકળાટ ઉભો થયો છે. વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના આ નિવેદનથી વીરસાવરકરની બદનામી થઈ છે. રણજીત સાવરકરે આ મામલે રાહુલ ગાંધી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Photos: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત
Gandhinagar: ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૮ પ્રોબેશનરી IAS સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, જુઓ તસવીર
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
IPL 2024: શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં થશે ફેરફાર? શિવમ દુબેના ખરાબ ફોર્મે ચિંતા વધારી, હવે આ ફિનિશરને મળી શકે છે મોકો
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Obesity: ભારતનું દર ત્રીજું બાળક મેદસ્વીતાનો શિકાર, જાણો સૌથી મોટું કારણ, કેવી રીતે કરશો બચાવ
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Aadhar Card: આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે કેટલો લાગે છે ચાર્જ? આ છે આખી પ્રક્રિયા
Embed widget